SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપાદિત નિયમાનુસાર આ નિશ્ચિત ઉપાયથી પહેલા કહેલ પ્રવાંકની ગણિત પ્રક્રિયાથી જે જે પૂર્ણિમાને જે જે મંડળ પ્રદેશમાં સમાપ્ત કરે છે, (તાર તાણ) તે તે મંડળપ્રદેશથી તે તે એટલે કે પછી પછીના (gforefatriાશો) પૂર્ણિમાના સમાપ્તિસ્થાનની પછી રહેલ (મૅર્સ વધીને સઘળ) એકસે ચોવીસ તત્ત) વિભાગ કરીને એટલે કે એટલા પ્રમાણના વિભાગે કરીને તે ભાગેમાંથી (વરાતિં વાળવુંર્તિ માણે) ચેરાણું રાણું ભાગને એટલે કે એટલા પ્રમાણન ધ્રુવકને (વરાળ) ગ્રહણ કરીને (લંસિ તંfe of યંતિ) તે તે મંડળ પ્રદેશમાં રહીને (તેં પુfvgiારિર) તે તે પૂર્ણિમાને (જૂ કરુ) સૂર્ય સમાપ્ત કરે છે. આ રીતે પૂર્ણિમાને સમાપ્ત કરીને ત્યાં સુધી તે રહે છે કે ફરીથી છેલ્લી બાસઠમી પૂર્ણિમાને એ મંડળ પ્રદેશમાં સમાપ્ત કરે કે જે મંડળ પ્રદેશમાં પાછલા યુગ સંબંધી છેલ્લી બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરી છે. આનાથી એ ફલિત થાય છે–ગણિત ક્રમવશાત્ કોઈ પ્રશ્ન કરે કે-સત્યાવીસમી પૂર્ણિમા કયા મંડળ પ્રદેશમાં રહીને સૂર્ય તેને સમાપ્ત કરે છે? તે ત્રીજી પૂર્ણિમાના સમાપ્તિસ્થાનથી સત્યાવીસમી પુનમ પચીસમી થાય છે, તેથી ચેરાણુને પચીરાથી ગુણવા. ૯૪૨૫=૨૩૫૦ ત્રેવીસસો પચાસ થાય છે. એજ પ્રદેશમાં રહીને સૂર્ય સત્યાવીસમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, અર્થાત્ સમાપ્ત થયેલ મંડળ પ્રદેશથી પછીના એકસે ચોવીસ ભાગવાળા મંડળ સંબંધી ચોરાણું રાણું ભાગેને અતિક્રમણ કરવાથી તે તે પૂર્ણિમાની સમાપ્તિ થાય છે. તેથીજ બધા જ સ્થાનાન્તરના ધ્રુવાંક રૂપ ચે. રાણુને બાસઠથી ગુણાકાર કર. ૯૪+૬=૫૮૨૮ તે અવનો અભ્યાવીસ થાય છે. તેને એક એવી સથી ભાગ કરે ૫૬૩=૪૭ આ રીતે સંપૂર્ણ સુડતાલીસ આવે છે, તેનું પ્રયોજન ન હોવાથી ત્યાગ કરે કેવળ સંખ્યા નિર્લેપ હોવાથી જે મંડળ પ્રદેશમાં રહીને સૂર્ય પાછલા યુગ સંબંધી છેલલી બાસઠમી પર્ણિમા સમાપ્તિ કરે છે. એજ મંડળ પ્રદેશમાં વિવક્ષિત યુગની છેલ્લી બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. તેમ સિદ્ધ થાય છે. - હવે શ્રી ગૌતમસ્વામી છેલ્લી બાસઠપી પૂર્ણિમા સમાપક મંડળપ્રદેશ સ્થાનના વિષયમાં ફરીથી ભગવાનને પૂછે છે–(તા પfણાં પંખું સંવકરાળં વસિમ વાવ પુજિળળિ રે હૃત્તિ સંસિ વોug) પૂર્ણિમા સમાપ્તિની વિચારણામાં (ggસિf) આ પૂર્વોક્ત યુગ પ્રતિબંધક (વંતoણું સંવછરાળ) પાંચ સંવત્સરમાં (રિમં સવંતિમ (વાસ) બાસઠમી (gooભણિજિં) યુગના અંતધિકા પૂર્ણિમાને (સૂ) સૂર્ય (હિ રેવંતિ) કયા મંડળ, શમાં રહીને (૬) સમાપ્ત કરે છે ? આ પ્રમાણેના શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે–(તા રંગુઠ્ઠીવર્ણ નં રીવાસ) પૂર્ણિમાના સમાપક પ્રદેશ વિચા શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy