SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સમયે ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્રની સાથે યુદ્ધ થઈને પૂવેત પૂર્ણિમાને સમાપ્ત કરે છે, એ સમયે (જૂnિ) સૂર્ય ( i ) કયા નક્ષત્રની સાથે રહીને એ પ્રથમ પૂર્ણિમાને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે (ત પુwTળીને ગાતાd ૫ વાવટ્રિબાII મુદુરણ રાષ્ટ્રિમાં જ સત્તા છેતા સુરીલં વૃળિયામાં રે) સૂર્ય નક્ષત્રના સંબંધી વિચારણામાં (પુરવારમાળor) એ ઠેકાણે પૂર્વાફાગુની નક્ષત્ર બે તારાઓવાળું હોવાથી દ્વિવચનનો પ્રયોગ કરે જોઈએ, પણ અહીં જે બહુવચનને ટેગ કરેલ છે, તે આર્ષ હોવાથી દ્વિવચનમાં બહુવચન સમજી લેવું. પૂર્વાફાગુની નક્ષત્રના જે સમયે અઠયાવીસ મહતું તથા એક મુહૂર્તન બાસઠિયા આડત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને એ વિભાગના બત્રીસ યુણિકા ભાગ જ્યારે શેષ રહે ત્યારે એ પ્રદેશમાં રહીને સૂર્ય પહેલી પુનમને સમાપ્ત કરે છે. અહીં પણ ગણિત પ્રક્રિયા આ રીતે થાય છે. અહીંયાં એજ પૂર્વોક્ત ધ્રુવરાશી છાસઠ મુહૂર્તા તથા એક મુહૂર્તના બાસઠિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડ સઠિયા એક ભાગ ૬૬ કે આ પ્રમાણે રાખીને એકથી ગુણાકાર કરે એકથી ગુણેલા એજ પ્રમાણે રહે છે, તેથી એ જ પ્રમાણે ૬૬ારા રહે છેઆમાંથી પુષ્ય નક્ષત્રના ૧૯૫૪ ઓગણીસ મુહુર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા તેતાલીસભાગ અને બાસઠિયા એક ભાગના સડસઠિયા તેત્રીસભાગથી શોધિત કરવા.(૬૬ )-(૧૯૨૩)=૪૬ ૨૪ આ રીતે છાસઠ મુહૂર્તમાંથી ઓગણીસ બાદ કરતાં પાછળ સુડતાલીસ બચે છે. આગળની ક્રિયા માટેસુડતાલીસમાંથી એક મુહુર્ત લેવામાં આવે તે ત્યાં બેંતાલીસ વધે છે. એક મુહૂતે જે લેવાયું છે તેના બાસઠ ભાગ કરીને બાસઠિયા ભાગમાં પાંચ ઉમેરો તે બાસાિ સડસઠ ભાગ થાય છે તેમાંથી બાસઠિયા તેતાલીસ ભાગ બાદ કરવા. ૬ - તે આ રીતે બાસઠિયા વીસ ભાગ બચે છે. તેમાંથી આગળની ક્રિયા માટે એક લેવામાં આવે તે બાસડિયા તેવીસ બચે છે. હું એક જે લીધેલ છે તેના સડસઠ ભાગ કરીને એકમાં મેળવે. સહસઠિયા અડસઠ થાય છે. ૬ આમાંથી સડસડિયા તેત્રીસને બાદ કરે તે ફુદ 8= ; આ રીતે સાસઠિયા પાંત્રીસ ભાગ બચે છે. તેને કમની રાખે જેમકે ૪૬ રૂ૫ છેતાલીસ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગ સડસઠિયા પાંત્રીસ ભાગ બચે છે. તેમાંથી પંદરથી અશ્લેષા નક્ષત્ર ત્રીસ મુહૂર્તથી મધા નક્ષત્રને શુદ્ધ કરવા ૨૫+૩૦=૪૫ આ રીતે થાય છે. ૪૬ -૪૫=૧ પાછળ એક મુહૂર્ત બચે છે. બાકીના અંકને ક્રમથી રાખવામાં આવે તે ૪૬ ૪૪ =૧, , એક મુહર્ત પુરૂં તથા એક મુહૂર્તના બાસઠિયા તેવીસ ભાગ તથા બાસયિા એક શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૯૫ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy