________________
એ ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન્ ઉત્તર આપતાં કહે છે કે-(ત્તા અક્ષળાં વત્તાળું વીસ મુન્નુત્તા નવ ચ થાવટ્રમાં મુન્નુત્તસ્સ ટ્રમાં પ સટ્ટા છેત્તા તેનનું યુળિયામાળ સેના) નક્ષત્રના યોગ વિચારણામાં અર્થાત્ ત્રીજી પૂર્ણિમાના નક્ષત્રના યાગ વિચારણા પ્રસંગમાં ચંદ્ર અશ્વિની નક્ષત્રની સાથે યુક્ત થઇને એ ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, અહીંયાં પણ અશ્વિની નક્ષત્ર ત્રણ તારાઓવાળુ હાવાથી બહુવચન કહેલ છે, હવે અશ્વિની નક્ષત્રના સૂક્ષ્મ વિભાગનું કથન કરવામાં આવે છે—ત્રીજી પૂર્ણિમાના સમાપ્તિ સમયમાં અશ્વિની નક્ષત્રના એકવીસ મુહૂત તથા એક મુહૂર્તીના ખાસઠિયા નવ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેના ત્રેસઠ ચૂર્ણિકા ભાગ શેષ રહે આ રીતના પ્રદેશ જયાં હેાય ત્યાં ચંદ્ર રહીને ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. અહીં પણુ ગણિત ક્રમમાં એજ પૂર્વક્ત નક્ષત્રની ધ્રુવરાશી લેવી જોઇએ. તે આ પ્રમાણે છે-(૬૬ વડે છાસઠ મુહૂર્તીના ખાસિયા પાંચ ભાગ તથા બાસિયા એક ભાગના સડસડયા એક ભાગ થાય છે, ત્રીજી પૂર્ણિમાની વિચારણામાં ગુણુક અંક ત્રણ હોય છે તેથી પૂર્વોક્ત ધ્રુવરાશિને ત્રણથી ગુણુવા જેમ કે-(દાદુ) ×૩=૧૯૮ારા આ રીતે ગુણાકાર કરવાથી એકસા અટ્ઠાણુ મુહૂત તથા એક મુહૂર્તના ખાસઢિયા પંદર ભાગ તથા ખાસયિા એક ભાગના સડસઢિયા ત્રણ ભાગે થાય છે, તે પછી (મુળકુંવોટુવચા) આ પ્રમાણે પહેલાં કહેલ છે, તેથી અભિજીત્ નક્ષત્રથી લઈને ઉત્તરા ભાદ્રપદા પન્તના છ નક્ષત્રના ભાગ્ય મુહૂત ચેગ (૧૫૯ રદૃ એકસે એગણસાઠ મુહૂર્ત તથા એક મુહૂતના ખાસિયા ચાવીસ ભાગેા તથા બાસિયા એક ભાગના સડસિયા છસડ ભાગ આટલું પ્રમાણુ શેાધનીય હાય છે. (૧૯૮।૨૫ ૪૩)-(૧૫૯ ૨૬૬) =(૩૮ાર્।૪૪) આડત્રીસ મુહૂત તથા એક મુહૂર્તીના ખાસિયા બાવન ભાગ તથા ખાસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૯૯
Go To INDEX