SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ઠિયા એક ભાગના સડસઠિયા ચાર ભાગ શેષ રહે છે, શોધન ક્રિયા પૂર્વ કથિત પ્રકારથી અંકેની ભિન્નતાના નિયમ પ્રમાણે સમજી લેવી. તે પછી ત્રીસ મુહૂર્તથી રેવતી નક્ષત્ર શુદ્ધ થાય છે, ૩૮-૩૦=૮ એટલે પાછળ આઠ મુદ્દા બચે છે, તે પછી ચંદ્ર યુક્ત અશ્વિની નક્ષત્ર આવે છે. તે એકવીસ મુહર્ત તથા એક મુહૂર્તના બાસડિયા નવ ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠિયા સઠ ભાગ શેષ રહે ત્યારે ત્રીજી પૂર્ણિમા સમાપ્ત થાય છે. હવે આ ત્રીજી પૂર્ણિમામાં સૂર્ય નક્ષત્ર લેગ વિષયમાં શ્રી ભગવાનને પ્રશ્ન કરે છે (સમરું જ છi સૂરે કોઇ) (તં સર્વ) આ ઠેકાણે (જાસ્રાધ્યનોદતા) આનાથી અધિકરણમાં દ્વીતિયા વિભક્તિ થયેલ છે, તેથી આ રીતે અર્થ થાય છે. (રં સમ) જે સમયે અશ્વિની નક્ષત્ર ચંદ્રની સાથે યુદ્ધ થઈને યક્ત શેષ રહે ત્યારે ત્રીજી પૂર્ણિમા સમાપ્ત થાય છે, એ સમયે સૂર્ય ક્યા નક્ષત્રની સાથે યુક્ત થઈને ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે ? આ રીતે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભીને શ્રી ભગવાન ઉત્તરમાં કહે છે-(71 વિત્ત વિત્તા સમુદત્ત અઠ્ઠાવીસં રાસમિin મુદુત્તર વાવમિા કારિદા છેત્તા તીરં વૃળિયામા II રોણા) ત્રીજી પૂર્ણિમાના સમાપ્તિ કાળમાં ચિત્રા નક્ષત્રની સાથે યોગ કરીને સૂર્ય ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. ચિત્રા નક્ષત્ર બહુ તારક હોવાથી બહુવચન થયેલ છે, ચિત્રા નક્ષત્રની સાથે યુક્ત થઈને સૂર્ય ત્રીજી પુનમને સમાપ્ત કરે છે, અહીં ચિત્રા નક્ષત્રને સૂમ વિભાગ બતાવે છે. (fજari) ચિત્રા નક્ષત્ર નું એક મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા અઠયાવીસ ભાગના સડસઠ ભાગ કરીને તેના ત્રીસ ચૂર્ણિકા ભાગ શેષ રહે ત્યાં જ સૂર્ય સ્થિત રહે છે, અહીં પણ ગણિત પ્રક્રિયા બતાવવા માટે એજ પૂર્વોક્ત ધ્રુવરાશિને ગ્રહણ કરવી. દારૂછે છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસડિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા એક ભાગ ધવરાશી થાય છે. ત્રીજી પૂર્ણિમાની વિચારણામાં ત્રણ ગુણક હોય છે, તેથી આ ધ્રુવરાશીને ત્રણથી ગુણાકાર કરવો જેમ-(૬ દાદ)*૩=૧૯૮ણ આ રીતે ગુણાકાર કરવાથી એક અણુ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસડિયા પંદર ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ત્રણ ભાગ થાય છે, તેથી અહીં પુષ્ય નક્ષત્રનું શોધનક (૧૯ ) ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભગના સડસડિયા તેત્રીસ ભાગ આટલું પ્રમાણુ શધિત થાય છે. (૧૯૮ારા ૩)-૧૯૪છૂ=૧૭૮ રાણ આ રીતે એકસે અયોતેર મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા તેત્રીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા સાડત્રીસ ભાગ થાય છે. અહીં શોધન ક્રમ પૂર્વોક્ત અપૂર્ણાંક શોધન ક્રમથી સમજી લે તેથી અહીં અલેષા નક્ષત્રથી લઈને હસ્ત નક્ષત્ર સુધીના પાંચ નક્ષત્રે ૧૫૦ એકસે પચાસ મુહૂર્તથી રોધિત થાય છે, (૧૭૮ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૧૦૦ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy