________________
રૂારૂ9)--૧૫૦=૨૮ અઠયાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેત્રીસ ભાગ તથા બાસાિ એક ભાગના સડસઠિયા સાડત્રીસ ભાગ શેષ રહે છે તેથી અહીં સૂર્યની સાથે રહેલ ચિત્રા નક્ષત્ર આવે છે, તેથી ચિત્રા નક્ષત્રનું એક મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા અઠયાવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ત્રીસ ભાગ (૧૨૬ રૂક આટલું પ્રમાણુ શેષ રહે ત્યારે સૂર્ય ત્રીજી પૂર્ણિ માને સમાપ્ત કરે છે, તેમ સિદ્ધ થાય છે. - હવે બારમી પૂર્ણિમામાં ચંદ્ર નક્ષત્ર રોગના વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરતાં
छ-(ता एएसिणं पंचण्ह संवच्छराणं दुवालसमं पुणिमासिणि चंदे केणं णक्खत्तेणं जोएइ) ચંદ્રના પૂર્ણિમાના નક્ષત્ર યોગની વિચારણામાં આ પૂર્વોક્ત ચાંદ્ર, ચાંદ્ર, અભિવર્ધિત, ચાંદ્ર અને અભિવર્ધિત આ પ્રમાણેના પાંચ યુગ સંવત્સરમાં યુગના પહેલા વર્ષના અંતની બારમી અષાઢી પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્રને વેગ કરીને સમાપ્ત કરે છે ? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રી ભગવાન તેને ઉત્તર આપતાં કહે છે-(તા ઉત્તર असाढाहि', उत्तराणं च आसाढाणं छदुवीसं मुहुत्ता छदुवीसं च बावटिभागा मुहुत्तस्प्त बावट्रिभागं જ સત્તાિ છેત્તા રાજui joથામાના હેતુ) ચંદ્રના પર્ણિમા સમાપક નક્ષત્ર ગની વિચારણમાં જ્યારે ચંદ્ર બારમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે સમયે ઉત્તરાષાઢા નક્ષત્ર હોય છે. આ પ્રમાણે શ્રી ભગવાને કહ્યું છે, અહીં ઉત્તરાષાઢા નક્ષત્ર બહુ તારાવાળું હવાથી બહુવચન થયેલ છે, હવે આ ઉત્તરાષાઢા નક્ષત્ર હોવાનું ગણિત પ્રક્રિયાથી સૂફમ વિભાગનું કથન કરતાં કહે છે-(ઉત્તરાઇ જ મારાઢાળ) ઉત્તરાષાઢા નક્ષત્રના છવ્વીસ મુહુર્ત તથા એક મુહર્તાના બાસઠિયા છવ્વીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચોપન ચૂર્ણિન ભાગ શેષ રહે ત્યારે બારમી પૂર્ણિમાને ચંદ્ર સમાપ્ત કરે છે. અહીં પણ ગણિત, પ્રક્રિયામાં પૂર્વોક્ત નક્ષત્રની કૃવરાશિ ગ્રહણ થાય છે. એ ધ્રુવરાશિને પૂર્વકથિત નિયમાનુસાર ગુણન શેધન વિગેરે ક્રિયા કરી લેવી જેમકે અહીં પૂર્વોક્ત ધુવરાશિ ૬૬rs છાસઠ મુહૂર્તન બા સઠિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એક ભાગને લઈને બારમી પૂર્ણિમાને વિચાર કરવાનું હોવાથી અહીં બાર ગુણક લેવામાં આવે છે. આ બાર ગુણકથી વરાશિને ગુણાકાર કર (૬૬,૪૨,૪+૧૨=૭૯૨,ફ, જે આ રીતે સાતસે બાણુ મુહૂત તથા એક મુહૂર્તના બાસડિયા સાઠ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા બાર ભાગ થાય છે. તે પછી તેમાંથી (પૂજે તત્તેવ રાયા) ઈત્યાદિ વચન પ્રમાણથી સાત બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા ચોવીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગ (૭૪૨, ૩, ૪) આનાથી અભિજીત નક્ષત્રથી લઈને મૂળ પર્યન્તના છવ્વીસ નક્ષત્ર શુદ્ધ થાય છે. શોધન અંક ન્યાસ આ પ્રમાણે છે. (૭૯૨, ૩, ૪)-(૭૪૨,૨ફેંકૈદં=૫૦,૨૪, પચાસ મુહૂર્ત તથા એક મુહૂર્તના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૦૧
Go To INDEX