________________
બાસઠિયા પંત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા તેર ભાગ શેષ રહે છે. તેમાંથી ત્રીસ મુહૂર્તથી પૂર્વાષાઢા નક્ષત્ર શુદ્ધ થાય છે. તે પછી વીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પાંત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠિયા તેર ભાગ શેષ રહે છે. (૨૦,૨૩, ૨૩) અહીં ચંદ્રની સાથે રહેલ ઉત્તરષાઢા નક્ષત્ર આવે છે. તેના છવ્વીસ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા છવ્વીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડ સહિયા ચિપન ભાગ શેષ રહે ત્યારે બારમી પૂર્ણિમાને ચંદ્ર સમાપ્ત કરે છે.
હવે શ્રીગૌતમસ્વામી આજ બારમી પૂર્ણિમાના સૂર્ય નક્ષત્ર યુગના સંબંધમાં પ્રશ્ન પૂછે છે-(ä સમય જ of Fરે જેuj Fast sig) અહીં પણ પૂર્વ કથાનાનુસાર (ત રમ) એ ઠેકાણે ક્રિમીયાની જગ્યાએ સામી વિભક્તિ સમજવી, બારમી પૂર્ણિમાના સમાપ્તિ કાળમાં અર્થાત્ જે સમયે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે રહીને બારમી પૂણિમાને સમાપ્ત કરે છે, તે સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે યોગ કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં પ્રભુ શ્રી કહે છે કે--(તા પુત્રનુ પુળ વસુસ્ત સીઝનમુદુત્તા અટ્ટ વાવડ્રિમ રેસા) જ્યારે ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર બારમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે સમયે સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યુક્ત હોય છે. આ રીતે સામાન્ય રીતે ઉત્તર આપીને ફરીથી તેને વિશેષ રીતે સ્પષ્ટ કરતાં શ્રીભગવાન કહે છે–(grદવારૂ) પુનર્વસુ નક્ષત્રના સોળ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા આઠ ભાગ તથા બાસડિયા એક ભાગને સડસઠ ભાગથી વહેંચીને તેના વિસ ચૂર્ણિકા ભાગ જ્યારે શેષ રહે, ત્યાંજ રહીને સૂર્ય બારમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. અહીં પણ ગણિત પ્રક્રિયા બતાવવા માટે એજ પૂર્વોક્ત ધ્રુવરાશી લેવી જોઈએ તેને લઈને પૂર્વ કથનાનુસાર ગુણન ધન વિગેરે ક્રિયા કરી લેવી, જે આ પ્રમાણે છે. યુવરાશિ (૬૬ ) છાસઠ મુહર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એક ભાગ આટલી ધ્રુવરાશી છે. અહીં બારમી પૂર્ણિમાને વિચાર કરાય છે. તેથી અહી બાર ગુણકથી તે યુવરાશિનો ગુણાકાર કરે (૬૬, ૪,૧૨=૭૯૨ ૨ ૨૩ આ રીતે સાતસે બાણ મુહૂર્ત તથા એડ મુહૂર્તન બાસઠિયા સાઠ ભાગ તથા બાસડિયા એક ભાગને સડસઠિયા બાર ભાગ થાય છે. આમાંથી પુષ્ય નક્ષત્રનું શોધનક (૧૯૩,૨૩) ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તે તાલીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા તેત્રીસ ભાગ થાય છે. આને શેધિત કરવા (૭૯૨,, )–૧૯$રૂ =(૭૭૩,૧૬, આ રીતે સાતસે તેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસક્યિા સોળ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠયા છેતાલીસ ભાગ થાય છે. અહીં પણ ઈદવાળા અંકથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૦૨
Go To INDEX