SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ નવજ્ઞે કર્મ કટાર્ચ૬) એક નાક્ષત્રમાસમાં નક્ષત્ર કેટલા મંડળાને પૂતિ કરે છે ? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.--(તા તેરલ માંડહાર' પણ્ દ્રક્ષીતારીસં ૨ સટ્ટાને મદહલ્સ) એક નાક્ષત્રમાસમાં નક્ષત્ર તેર મડળ પુશ તથા ચૌદમા મંડળના સડસઠયા સાડી છેતાલીસ ભાગાને (૧૩૫૪૬ યાવત્ નક્ષેત્ર ૬૭ પૂરિત કરે છે. અહીં પણ યુક્તિ પ્રાશિત કરવામાં આવે છે. એક યુગમાં નક્ષત્ર અČમ`ડળે અઢારસે પાંત્રીસ થાય છે. તેથી આવી રીતે અનુપાત કરવા કે જો સડસઠ નાક્ષત્ર માસથી અઢારસે પાંત્રીસ અધ મડળેા થાય તે એક નાક્ષત્રમાસમાં કેટલા અધમડળેા થઈ શકે? આ જાણવા માટે ત્રણ શશિની સ્થાપના કરવી. જેમકે-૧૮૩૧=૨૭૬ અહીં એકરૂપ છેલ્લી રાશીથી અઢારસો પાંત્રીસરૂપ મધ્યની રાશીના ગુણાકાર કરવા ગુણાકાર કરીને સડસઠરૂપ પહેલી રાીથી તેના ભાગ કરે તે સત્યાવીસ અધ મડળ તથા અઠયાવીસમા અધÖમડળના સડસડિયા છવ્વીસભાગ લબ્ધ થાય છે. એ અ`મડળથી પરિપૂ` એક મંડળ થાય છે. તેથી એથી ભાગ કરે તેા (રાğ)ર=(૧૩।})=Y‰)+૨૬=૧૩૫ટ્ટ) સવણુ નથી હાંશને એથી અપતિ ત કરે જ થાય છે. આના ક્રમ કન્યાસ આ પ્રમાણે છે. ૪૬૪૩ (૧૩૫૪૬) અહીં અંતિમ ભાગનેા (અન્યોન્ય હારમિતૌ ફ્રાંૌ) ઇત્યાદિ ગણિત ક્રિયા કરવામાં આવેલ છે. તેથી આ રીતે ફલિત થાય છે કે-એક નક્ષત્રમાસમાં નક્ષત્ર તેર મડળ પુરા તથા ચૌદમા મ`ડળના સડસઠયા સાડીછેતાલીસ ભાગેને યાત્ નક્ષેત્ર પુરિત કરે છે. હવે ચ ંદ્રમાસને અધિકૃત કરીને ચંદ્રાદિના મંડળાનું નિરૂપણ પ્રશ્નોત્તરના ક્રમથી કરે છે. (તા વઢેળ માણેળ અંતેર્ મ કલ્ટાર પર) પૂ`કથિત લક્ષણવાળા ચંદ્રમાસમાં ચંદ્ર કેટલા મ`ડળેને પૂરિત કરે છે? આ પ્રમાણેના શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.-(nt રોસ चभाग मंडलाई પર્ણ રીસર્ચમાં માલ ચતુર્થાંશ સહિત ચૌદમ`ડળ અર્થાત્ સવાચૌદમાંડળ એટલે કે પુરેપુરા ચૌદમ`ડળ અને પંદરમા મ`ડળને ચેાથેા ભાગ એટલેકે એકસાચવીસ ભાગ સંબંધી એકત્રીસ ભાગ પ્રમાણ એકસાચાવીસને ચેાથે ભાગ પ ́દરમા મ’ડળના એકસચાવીસિયા બત્રીસ ભાગમાં સંચરણ કરે છે. (૧૪+૩૨૪) આટલા પ્રમાણવાળા પ્રદેશને પૂરે છે. આની ભાવના આ રીતે છે. એક યુગમાં એકસેાચાવીસ પર્વાં હોય છે. તથા આસાચેારાશી મંડળે હાય છે. એક ચાંદ્રમાસમાં એ પાઁણી હાય છે. તેથી Àરાશિક પ્રવૃત્તિ કરવીકે યદ્ધિ એકસેાચાવીસ પાંથી આસાચેારાશી મ`ડળ લભ્ય થાય તે એ પ થી કેટલા મડળ લભ્ય થઈ શકે છે ? તેને જાણવા માટે ત્રણ રાશીની સ્થાપના કરવી. શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૨૮૩ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy