SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે થાય છે. જે એકવીસ પર્વથી ચંદ્રના સત્તર અડસઠ મંડળ લભ્ય થાય તે એક પર્વથી કેટલા પર્વલભ્ય થઈ શકે છે? તે જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના આ પ્રમાણે કરવી જોઈએ. ૧ +૧= ==૧૪+ફુર અહીં અંતિમશિ એકથી મધ્યની રાશી સત્તરસે અડસઠને ગુણાકાર કર ગુણાકાર કરવાથી પણ એજ પ્રમાણે રહે છે. તે પછી ભાજ્ય ભાજકને ચારથી અપવતિત કરવા તે ભાજ્ય સ્થાનમાં ચારસે બેંતાલીસ તથા ભાજક સ્થાનમાં એકત્રીસ થાય છે. આને ભાગ કરવાથી ચૌદ મંડળ લભ્ય થાય છે. અને એકત્રીસ આઠ શેષ વધે છે. આ મંડળ સમૂહમાંથી નાક્ષત્ર અર્ધ માસ ગમ્યક્ષેત્ર તેરમંડળ તથા એક મ ડળના સડસઠિયા તેરભાગ ૧૩+8 આટલા પ્રમાણનું શેધન કરે તે ૧૪+ ૬)–૧૩+)=૧૬-૪) અહીં તેરમંડળ શુદ્ધ થાય છે. અને એક શેષ રહે છે, હવે એકત્રીસા આઠ ભાગમાંથી સડસઠિયા તેરભાગને રોધિત કરવા તેમાં (કન્ય જામિત ઇરાં ફળો: સમંછવિધાનમેવ) ઈત્યાદિ પ્રકારથી સમછેદ કરવા ઉ =as =૪૦૩=૧૩૩% અહીં સડસઠને આઠથી ગુણવાથી પાંચસે છત્રીસ થાય છે. ૫૩૬ા એકત્રીસનો તેરથી ગુણાકાર કરવાથી ચારસે ત્રણ ૪૦૩ થાય છે. આને પાંચસો છત્રીસથી શધિત કરે તે એકસેતેત્રીસ શેષ વધે છે. પ૩૬–૪૦૩=૧૩૩ આના સડસડિયા ભાગ કરવા માટે સડસઠથી ગુણાકાર કરે ૧૩૩-૬૭=૮૯૧૧ તે આઠહજારનવસે અગ્યાર થાય છે. પૂર્વોક્ત હરરાશિ (૩૧૬૭) આ પ્રમાણેની છે, આને ગુણાકાર કરવાથી ૬૭+૩૧=૨૦૭૭ બેહજાર સતેર થાય છે. અર્થાત્ પહેલાં કહેલ શેષના સડસઠિયા સાત ભાગ કરવા માટે સડસઠથી ગુણવાથી આ પ્રમાણે અંશે થાય છે. જેમકે ૧૩+૪=૪૪=૪+રૂં૩=૪૬ અહીં છેદ્ય છેદક સંખ્યાને પરસ્પર ભાગ કરવાથી સડસઠિયા ચારભાગ લબ્ધ થાય છે. તથા છો ત્રણ તથા બેહજાર સતેર ભાગ વધારે થાય છે. 8 અહીં છેદ્ય છેદક રાશિનું સડસઠથી અપવર્તન કરવાથી ભાજ્ય સ્થાનમાં નવ તથા હરસ્થાનમાં એકત્રીસ આવે છે. e= = એક સડસઠિયા ભાગના નવ એકત્રીસ છેદ કૃતભાગ લબ્ધ થાય છે. અએવ કહેવામાં આવે છેકેએક અર્ધમંડળના ચાર સડસઠિયાભાગ બીજા અર્ધમંડળના તથા સડસઠિયા એક ભાગના એકત્રીસિયા નવભાગ (૧ૐ ) આટલા પ્રમાણનું અંતર એક ચાંદ્રમાસમાં નાક્ષત્ર અમાસનું થાય છે. અન્યત્ર કહ્યું પણ છે.–(ાં મંહ ભંડાર સત્તાિ જત્તારિ, નવા ગુforગાતો રૂતીdeળ છેT શા મૂલમાં કહ્યા પ્રમાણેજ અહીંયાં પણ અંતર કહ્યું છે. તેથી બનેનું કથન સરખી રીતે હોવાથી વિશેષ વ્યાખ્યા કહેલ નથી. અહીંયાં ભાવના કરતાં આચાર્યે મંડલં મંડલં આ પ્રમાણે પુનરુક્તિ કરેલ છે તેમ જણાય છે. તે સામાન્ય રીતે અન્ય ગ્રન્થમાં પ્રસિદ્ધ જે ભાવના છે, તેના ઉપરોધથીજ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૨૬૧ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy