________________
રાત્રમાં ઉત્તરશામાં બીજા અ મડળમાં પ્રવેશ કરીને ગમન કરે છે. બીજી અહેરાત્રીમાં દક્ષિણ દિશામાં સČબાહ્ય મડળથી ત્રીજા અ મંડળમાં પ્રવેશ કરીને સંચરણ કરે છે. તે પછી ત્રીજી અહેરાત્રીમાં ઉત્તર દિશામાં ચેથા અમડળને આક્રમિત કરીને ગમન કરે છે, આ પ્રમાણે પહેલાં પ્રતિપાદન કરેલ ક્રમથી ખીજા વિગેરે એકાંતરિત ચૌદ પર્યન્તના યુગ્મરૂપથી સાત અ મડળે થાય છે. તથા દક્ષિણ ભાગથી આભ્યંતર મ`ડળ પ્રવેશમાં પણ ત્રીજા વિગેરે એકાન્તરિત તૈપન્તના અયુગ્મ છ અર્ધમડા પરિપૂર્ણ થાય છે. તથા પંદરમા અધમંડળના સડસઢિયા તેરભાગથી યુક્ત હાય છે. એ રીતે અહી યુગ્મ યુગ્મ સંખ્યા મેળવવાથી દક્ષિણભાગથી અભ્યન્તર પ્રવેશમાં પક્ષપૂર્તિ પર્યન્ત સડસઠયા તેરભાગથી અધિક ચૌદ અ મંડળા થાય છે. તેથી જેટલા ચંદ્રના અઈમાસ થાય છે, એટલેા નક્ષત્રને અમાસ હોતા નથી. પણ તેનાથી ન્યૂન જ હોય છે. આ રીતે નક્ષત્ર અમાસરૂપ એક અયનમાં સામાન્યતઃ ચંદ્રના તેરમંડળે પુરા તથા ચૌદમા મંડળના સડસઠયા તેરભાગ થાય છે. તેથીજ કહ્યું છે. નાક્ષત્ર અમાસ ચાંદ્ર અમાસ થતા નથી ચાંદ્ર અ માસમાં ચૌદ અમ`ડળો અને પદરમા મ`ડળના એકસાચવીસના બત્રીસભાગ પ્રમાણુ હાવાથી અહીં નાક્ષત્ર અમાસ ચાંદ્ર અમાસ થતા નથી. જે ચાંદ્ર અ`માસ છે તે કદાપિ નાક્ષત્ર અÖમાસ થાય છે. જેમકે-પરમાણુ પ્રદેશ એમ કહેવાથી પરમાણુ પ્રદેશજ ગ્રહણ થાય છે. જે પરિમાણુના આ પ્રદેશ છે. તે પરમાણુ પણ થાય છે. અને અ પરમાણું પણ થાય છે. ક્ષેત્ર પ્રદેશથી આ પ્રમાણેની શકા થઇ શકે છે. તેથી તેને પરિહાર કરવા માટે કહે છે. ચાંદ્ર અ`માસ નાક્ષત્ર અમાસ થતા નથી તથા નાક્ષત્ર અમાસ ચાંદ્ર અમાસ નથી થતા, આ પ્રમાણે શ્રીભગવાનના કહેવાથી શ્રીગૌતમસ્વામી નાક્ષત્ર અમાસ અને ચાંદ્ર અમાસને વિશેષરૂપે જાણવા માટે પ્રશ્ન કરતાં કહે છે.--(તા નવતાઓ અ′′મામલો તે પરે ચઢેળ અદ્રમામેળ વિધિ ૨) હે ભગવન્ ! આપનામતથી પૂ પ્રતિપાદિત લક્ષણવાળા નાક્ષત્ર અમાસથી અને તિથ્યાત્મક પક્ષસ્વરૂપ ચાંદ્રાધ માસથી ચ ંદ્ર કેટલા અધિક મડળના ઉપભોગ કરે છે? તે કહેા, આના ઉત્તરમાંશ્રીભગવાન્ કહે છે. (ता एगं अद्धमंडल चाइ चतारि य सत्तट्टिमागाई अद्धमंडलस्स सत्तट्टिभागं च एकतीसाए છત્તા યમાળા) ચંદ્ર એક ચાંદ્રમાસમાં નાક્ષત્ર અધ માસથી સંપૂર્ણ એક અમઠળ વધારે ગમન કરે છે, તથા ખીજા અÖમંડળથી સડસઢિયા ચારભાગ ‰ તથા સડસસયા એક ભાગના એકત્રીસ ભાગના નવભાગ વધારે જાય છે. ૧ારેં ૬૩,૧ આટલું પ્રમાણ વધારે સચરણ કરે છે. આ કેવી રીતે થાય છે? આ માટે ગણિતપ્રક્રિયા કહે છે. અહી પશુ પહેલાં પ્રતિપાદન કરેલ પÖમ`ડળની સ ́ખ્યાના ખળથીજ ઐરાશિક ગણિત પ્રવૃત્તિ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૬૦
Go To INDEX