________________
દેવ ગ્રહવિમાનને વહન છે. કરે છે. નક્ષત્ર વિમાનને ચારહજાર દેવ વહન કરે છે તારા વિમાનને બે હજાર દેવે વહન કરે છે. આ વિષયનેજ ભગવાન્ સ્પષ્ટ કરે છે.- (લોજીસ ક્ષેત્ર સામ્મીત્રો વિકૃત્તિ) ચદ્ર વિમાનને સાળહજાર દેવા વડુન કરે છે.-(ä' નāા-પુરિछिमेण सोहरूवधारिणं चत्तारि देवसाहस्सीओ परिवति, दाहिणेणं गयरूत्रधारिण' चत्तारि देवसाहसी परिवहति पच्चत्थिमेणं वसभरुवधारिणं चत्तारि देवसाहस्सीओ परिवहति, उत्तरेण તુળ વધારિળ સત્તારિ ફેવલાલીત્રો વિત્તિ) જે આ પ્રમાણે છે. પૂર્વ દિશામાં સિ'ના રૂપ ધારણ કરીને ચારહજાર દેવા વહન કરે છે. દક્ષિણ દિશામાં ગજના રૂપેા ધારણ કરીને ચારહજાર દેવા વહન કરે છે. વૃષભના રૂપા ધારણ કરીને ચાર હજાર દેવા પશ્ચિમ દિશામાં વહન કરે છે. ઉત્તર દિશામાં અશ્વનારૂપે ધારણ કરીને ચાર હજાર દેવે! વહન કરે છે. આ રીતે બધાને મેળવવાથી સેાળહજાર દેવા ચદ્ર વિમાનનું વહન કરે છે. તેમ સિદ્ધ થાય છે.
(વ' સૂવિમાળે ત્રિ) ચંદ્ર વિમાનના ક્રમ પ્રમાણે પૂ, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશાના ક્રમ પ્રમાણે ચાર ચાર હજાર દેવના ક્રમથી બધા મળીને સેાળહજાર દેવા સૂચ વિમાનનું વહન કરે છે તેમ નિશ્ચય થાય છે,
હવે ગ્રહ વિમાનના સંગધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(તા નવિનાળે ન es देवure सीओ परिवहति) ગ્રહ વિમાનને કેટલા હજાર દે! ખેંચે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.(સાદુ ફેત્રસાદથ્વીપ્રો પવિવૃત્તિ) આહુજાર દેવે વહન કરે છે. આ પ્રમાણે સામાન્ય રીતે ઉત્તર કહીને તેના ક્રમ બતાવે છે.(તજ્ઞા પુષ્ટિમેન' સરળ વાળો ફેલાણીનો પદ્ધિતિ, પં ગાવ ઉત્તરેળ વધારળ) જે આ પ્રમણે છે. પૂર્વ દિશામાં સિ’ડુના રૂપાને ધારણ કરીને બેહજાર દેવા વહન કરે છે. એજ પ્રમાણે યાવત્ ઉત્તર દિશામાં અશ્વઘોડાના રૂપને ધારણુ કરીને એહજાર દેવે વહન કરે છે. અર્થાત્ પૂર્વ દિશામાં સિ'હરૂપ ધારી બેહજાર દેવ તથા દક્ષિણદિશામાં હાથીના રૂપાને ધારણ કરનારા એહજાર દૈવા ચંદ્ર વિમાનને વહન કરે છે. પશ્ચિમ દિશામાં બળદના રૂપેા ધારણ કરનારા બેહાર રવા વહન કરે છે. તથા ઉત્તર દિશામાં ઘેાડાના રૂપેા ધારણ કરનારા બેતુજાર દેવા અ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૧૫
Go To INDEX