________________
વિમાનનું વહન કરે છે. આ રીતે આઠડજાર દેવ ગ્રહ વિમાનનું વહન કરે છે તેમ સિદ્ધ થાય છે.
હવે નક્ષત્ર વિમાનના સંબંધમાં પ્રશ્ન પૂછે છે.-(તાબરવવત્તાવાળા વ દેવ સસી પરિવતિ) નક્ષત્ર વિમાનનું કેટલા હજાર દેવે વહન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામી પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા જત્તરિ સેવાક્ષો પરિવહૃતિ) નક્ષત્ર વિમાનનું ચારહજાર દેવે વહન કરે છે. આ પ્રમાણે સામાન્ય રીતે ઉત્તર કહીને ફરી તેને વિશેષ પ્રકારથી સ્પષ્ટ કરે છે.-(સં 1 પુરિઝમાં સીવવાાિં કાળ') જે આ પ્રમાણે છે. પૂર્વ દિશામાં સિંહના રૂપને ધારણ કરવાવાળા એક હજાર દેવે વહન કરે છે. એ જ પ્રમાણે યાવત ઉત્તર દિશામાં અધરૂપને ધારણ કરીને એક હજાર દેવે વહન કરે છે. અર્થાત પૂર્વકથિત પ્રકારથી પૂર્વ દિશામાં સિંહરૂપ ધારી એક હજાર દેવ નક્ષત્ર વિમાનનું વહન કરે છે. દક્ષિણ દિશામાં હાથીના રૂપને ધારણ કરનારા એકહજાર દે નક્ષત્ર વિમાનનું વહન કરે છે. પશ્ચિમ દિશામાં બળદરૂપ ધારી એકહજાર દે નક્ષત્ર વિમાનનું વહન કરે છે તથા ઉત્તર દિશામાં અશ્વના રૂપને ધારણ કરીને એકહજાર દેવે વહન કરે છે. આ રીતે બધાને મેળવાથી ચારહજાર દેવ નક્ષત્ર વિમાનનું વહન કરે છે. તે સિદ્ધ થાય છે.
હવે તારા વિમાનના સંબંધમાં પ્રશ્ન કરવામાં આવે છે.–સતા તારા વિમળનું ફુ વિ શાસ્ત્રીઓ પરિવતિ) શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છેકે–તારા વિમાનનું કેટલા હજાર દેવે વહન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(ત તો વિરાણીઓ પરિવતિ) બે હજાર દેવે વહન કરે છે. આ રીતે સામાન્ય પ્રકારથી ઉત્તર આપીને ફરીથી તેને વિશેષ સ્પષ્ટ કરે છે.-(= પુfછળ સીર વાળ વાળ પંચરા પરિવતિ પર્વ ગવુત્તરેલું સુરપાળ) પૂર્વ દિશામાં સિંહના રૂપને ધારણ કરવાવાળા પાંચસો દેવે તારા વિમાનનું વહન કરે છે. દક્ષિણ દિશામાં ગજના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૧૬
Go To INDEX