________________
રૂપને ધારણ કરીને પાંચ દે તારા વિમાનનું વહન કરે છે. અને ઉત્તરદિશામાં ઘોડાનારૂપને ધારણ કરવાવાળા પાંચ દે તારા વિમાનનું વહન કરે છે. પ્રમાણે ચંદ્રાદિના વિમાનના વાહક પ્રતિપાદિત કરેલ છે. સૂ. ૯૪
હવે ચંદ્રાદિની શીવ્ર ગતિનું નિરૂપણ કરવા માટે પ્રશ્નસૂત્ર કહે છે. (તા વંશિક) ઈત્યાદિ.
ટકાથે-ચોરાણુમાં સૂત્રમાં ચંદ્રાદિના વિમાનની સંસ્થિતિ અને તેના આયામાદિ તથા વિમાનના અધિષ્ઠાતા દેવ સંબંધી વિચાર કરીને હવે આ પંચાણુમાં સૂત્રમાં ચંદ્ર સૂર્યગ્રહ નક્ષત્ર અને તારાઓના શીઘમંદ ગતિ સંબંધી તથા તેમની અદ્ધિના સંબંધમાં વિચાર પ્રગટ કરવાના ઉદ્દેશથી (ા ઘણિ બં વંરિજભૂરિયા ળવત્તતા વાળું રે
હિં ક્ષિા વા મંતા વા) આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર અને તારાઓમાં કોણ કોનાથી શીઘ્ર ગતિવાળા છે? કેણ કેનાથી મંદ ગતિવાળા છે? અથતુ અપેક્ષિત ગતિ વિચારણામાં કોણ કેનાથી શીઘગમનવાળા છે, તથા કોણ કોનાથી મંદગમનવાળા છે? તે હે ભગવન આપ કહે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.–(ા વંહિંતો દૂર સિવર્ડ ભૂલતો ના વિઘr, Tહંતો વત્તા સિઘઉં, ગણત્તે તો તારા સિઘT, Hacવન ચંદા સાવ સિઘન તારા) જંબૂદ્વીપમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓની સ્થિતિ વિશેષવશાત્ ચંદ્રથી સૂર્ય શીઘગમનવાળા હોય છે. સૂર્યથી શીઘ્ર ગતિવાળા ગ્રહો હોય છે. ગ્રહોથી નક્ષત્રે શીધ્ર ગમનવાળા હોય છે. અને નક્ષત્રથી તારાઓ શીઘગતિવાળા હોય છે. આ પ્રકારના ક્રમથી સૌથી આદિ સ્થિતિવાળો ચંદ્ર સૌથી અલ્પ ગતિવાળે છે તથા સૌથી અંતિમ સ્થિતિવાળા તારા ગણ સૌથી સીવ્ર ગતિવાળા હોય છે.
હવે તેમની અદ્ધિના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે–(તા ળેિ જરિ નિહાળવત્તાવારવાનું શરૂ fહંતો ગઢિયા મઢિવાવ) આ ચંદ્રાદિકમાં અપેક્ષિત કમથી કે કોનાથી અપદ્ધિવાળા હોય છે? અને કોણ કેનાથી મહાદ્ધિવાળા હોય છે? અર્થાત્ અધિક સમૃદ્ધિશાળી હોય છે? તે હે ભગવન્ મને કહે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૧૭
Go To INDEX