________________
આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.(તા સાહિતો महढिया खत्ता क्ख तेहिं तो महडूढिया गहा, गहेहि तो सूरा महदिया सूरेहिं तो चंदा મઇઢિયા સગઢિયા તારા સન્ત્રમ ્ğઢિયા Tા) શ્રીભગવાન્ કહે છે કે સમૃદ્ધિના સબંધમાં ઉલ્ટી સ્થિતિ હોય છે. જેમકે સૌથી અલ્પ સમૃદ્ધિવાળા તારાગણુ હાય છે. તેનાથી અધિક સમૃદ્ધિવાળા નક્ષત્ર હોય છે. નક્ષત્રાથી અધિક સમૃદ્ધિવાળા ગ્રહગણુ હાય છે. તેનાથી વધારે સમૃદ્ધિશાલી સૂ હૈાય છે. અને સૂર્યથી પણ અધિક સમૃદ્ધિશાલી ચદ્ર હાય છે. આથી એ સિદ્ધ થાય છેકે સૌથી એછી સમૃદ્ધિવાળા તારાગણુ હાય છે. અને સૌથી અધિકસમૃદ્ધિશાલી ચંદ્ર હેાય છે. એ પ્રમાણે સ્વશિષ્યને ઉપદેશ કરવા. IIસ. ૯૫૫) હવે તારા વિમાનના અનન્તરનું કથન કરવામાં આવે છે.
ટીકા-પંચાણુમા સૂત્રમાં ચંદ્ર-સૂર્યગ્રહ-નક્ષત્ર અને તારાઓની શીઘ્રમ ગતિના વિષયમાં વિચાર પ્રદશિત કરવામાં આવેલ છે. હવે આ છન્નુમા સૂત્રમાં તારા વિમાનાની પછીના વિષય સંબધી શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.-(તા નવુરીયેળ ટ્વીને તારાવણ ચ ઘર ન ક્ષેત્રફળ થવાધાર તો છળત્તે) જમૂદ્રીપમાં વિચરણ કરતા તારારૂપ વિમાન અખાવાથી કેટલા અંતરથી હાય છે? તથા માધક વ્યવધાન સહિતનુ કેટલુ' અ`તર હાય છે? તે હું ભગવન્ આપ કહે। આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા ૩વિષે અંતરે વળત્તે ત" ના વાષાતિમે ચનિન્ગાવાતિને થ) તારા રૂપ વિમાનનું અ ંતર બે પ્રકારથી પ્રજ્ઞપ્ત કરેલ છે. તેમાં એક પ્રકારનુ ાતિમ અંતર કહ્યું છે. પર્યંત વિગેરેથી પડવુ' તેને વ્યાઘાત કહે છે. એ પ્રકારથી વ્યાઘાત જેમાં હોય તે વ્યાધાતિમ અંતર કહેવાય છે. તથા બીજી વ્યાઘાત વિનાનું અર્થાત્ સ્વાભાવિક આ રીતે એ પ્રકારનુ અંતર કહ્યું છે.
હવે બન્ને પ્રકારના અતરાની સંખ્યા ભેનું પ્રતિપાદન કરે છે. (તા જે તે વાઘાતિમે सेणं जहणेण दोणि बावट्टे जोयणसर उक्कोसेण बारस जोयणसहस्लाई दोणि बायाले अबाधार कोसेण बारस जोयणसहस्साई दोणि य बायाले जोग्रणसर तारारूत्रस् य अबाधाए અંતરે વળત્તે) અંતરની વિચાણામાં જે વ્યાધાતિમ અર્થાત્ પતાદિથી પડવારૂપ અંતર જઘન્યથી ખસેાખાસઠ ૨૬૨) યેાજનનું હેાય છે. આ નિષધ ફૂટની અપેક્ષાથી કહ્યું છે તેમ સમજવુ', જેમ અહીં નિષધ પર્યંત સ્વભાવથીજ સૌથી ઘણા ઉચા અર્થાત્ ખારસે ચેાજનની ઊંચાઇવાળા છે. તેની ઉપર પાંચસેા ચેાજનની ઉંચાઇવાળા કૂટ-શિખર છે. એ કૂટો મૂળ ભાગમાં પાંચસે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૧૮
Go To INDEX