SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પુરા અને પંદરમા મંડળના એકસેવીસિયા નવ્વાણુ ભાગ જેટલા મંડળમાં ગમન કરે છે. ૧૪ ફz અહીં પણ આ પ્રમાણે અનુપાત કરે જોઈએ. યદિ એકસો વીસ પર્વથી અઢારસે પાંત્રીસ અધમંડળ લભ્ય થાય તે બે પર્વથી કેટલા અર્ધમંડળ લભ્ય થઈ શકે ? આ જાણવા માટે ત્રણ રાશીની સ્થાપના કરવી જેમકે-૧૩પુરૂ= =૨૯૧૪ અહીં બે રૂપ અંતિમ રાશિથી મધ્યની રાશિનો ગુણાકાર કરે તે છત્રીસસસીત્તેર થાય છે. આને એકસોવીસ રૂપ પહેલી રાશિથી ભાગ કરે તો ઓગણત્રીસ લબ્ધ થાય છે. તથા એકવીસયા ચુંમોતેર ભાગ શેષ રહે છે. આ અધમંડળનું પરિમાણ છે. બે અર્ધમંડળથી એક સંપૂર્ણ મંડળ થાય છે. તેથી બેથી ભાગ કરે તે પુરા ચૌદમંડળ તથા પંદરમા મંડળના એકસો વીસિયા નવાણુ ભાગ લબ્ધ થાય છે, (૨૯ ) ર= ૧૪+ (૪) આ રીતે મૂળમાં કહેલ તમામ પ્રમાણુ થઈ જાય છે. - હવે તુમાસને અધિકૃત કરીને ચંદ્રાદિના મંડળનું નિરૂપણ કરવામાં આવે છે.-(તા લકા માળે રે # મંડઢારું રર૩) એક તુમાસમાં ચંદ્ર કેટલા મંડળમાં અર્થાત્ પરિપૂર્ણ એક કર્મ માસમાં ચંદ્ર કેટલા મંડળમાં ભ્રમણ કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે -(તા વોન મંઢારું વરૂ તીવંજ gifટ્રમા મંડસ્ટરH) ચૌદ મંડળ પુરા તથા પંદરમા મંડળના એકસઠિયા ત્રીસ ભાગ (૧૪ર્જ) ચંદ્ર ભ્રમણ કરે છે. અહીં પણ આ પ્રમાણે અનુપાત થાય છે. જે યુગવતિ એકસઠ કર્મમાસેથી આઠ ચિરાશી મંડળ થાય છે, તો એક કર્મમાસમાં કેટલા મંડળે થઈ શકે? આ જાણવા માટે ત્રણ રાશીની સ્થાપના કરવી. ૬+= =૧૪+ રૂઅહીં એક રૂપ અંતિમરાશિથી આઠસોરાસી રૂપ મધ્યની રાશીને ગુણાકાર કરે, ગુણાકાર કરવાથી એજ પ્રમાણે રહે શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨ ૨૮૫ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy