SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાવાળે અનેક સામન્તાદિ પરિવારથી યુક્ત દિવ્યભેગેપભેગોને ભેગવવાવાળે દેવ વિશેષ રાહુ પિતાના વિમાનથી નિશ્ચિતપણાથી ભ્રમણ કરવાવાળો વિશેષ પ્રકારને દેવ છે. તથા બીજું પણ કહે છે.-(ાદુર જં વાર ના નામ Towત્તા, તેં બહા-fiઘાણ, હિસ્ટ, રયર, વેત્તા ટઢ મારે છે ને પાણ) રાહુ દેવના નવનામે છે. જે આ પ્રમાણે છે. સિંહનાદ (૧) જટિલ (૨) ખરક ૩) ક્ષેત્રક (૪) પદ્ધર (૫) મકર (૬) મત્સ્ય (૭) કછપ (૮) કૃષ્ણસર્ષ (૯) આ પ્રમાણે ૨ાહુ દેવને નવનામે છે. હવે રાહુના વિમાનનું વર્ણન કરવામાં આવે છે.-(તા દુર સેવ રિમાળા જંગવાળા પત્તા) રાહુ દેવના પાંચ વિમાન પાંચ વર્ણન કહેલા છે. રાહુ વિમાનના પાંચ વર્ષના પ્રતિપાદનથી વિમાની સંખ્યા પણ પાંચ જ હોય છે. અર્થાત્ પાંચ વિમાન અલગ અલગ એક એક વર્ણવાળા પ્રતિપાદિત કર્યા છે. તેના વર્ણન આ પ્રમાણે છે.–( mér-વિઠ્ઠા, ળી, ઢોણિયા, દાઢિા પુલિસ્ટ) કૃષ્ણ (૧) નીલ (૨) લેહિત (૩) હારિદ્ર (૪) તથા શુકલ (૫) પહેલું વિમાન કૃષ્ણ વર્ણનું હોય છે. (૧) બીજુ નીલવર્ણનું હોય છે (૨) ત્રીજું લાલવર્ણવાળું હોય છે. (૩) અને ચેણું પીળા વર્ણનું હોય છે. (૪) તથા પાંચમું સફેદ વર્ણનું હોય છે. (૫) હવે રાહુ વિમાનમાં અન્ય વર્ણના સ્વત્વનું પ્રતિપાદન કરે છે.-(ત્યિ શાસ્ત્ર - विमाणे खंजण वर्गाभे, अस्थि णीलए राहुविमाणे लावु वण्णाभे पण्णत्ते, अत्थिलोहिए राहुविमाणे मांजिट्ठा वण्णाभे, अस्थि हालिहल राहुविमाणे हालिद्दा वण्णाभे पण्णने अस्थि सुकिल्लए રાદવિકાળે માનસિકovમે ) પૂર્વોક્ત રાહુવિમાનના વર્ણવા સંબંધમાં પર્યાયાન્તરથી કહે છે. જે કૃષ્ણ વર્ણવાળું પહેલું રાહુવિમાન કહ્યું છે તે કૃષ્ણ એટલેકે ખંજનના જેવા વર્ણવાળું હોય છે. ખંજન દીવાના મેલને કહે છે. તેની સમાન સમજવું (૧) બીજું જે નીલવર્ણ વાળું વિમાન કહ્યું છે તે લીલા તુંબડાના વર્ણના જેવા વર્ણનું કહ્યું છે. (૨) જે લાલ વર્ણ વાળું ત્રીજું વિમાન કહ્યું છે તે મજીઠના વર્ણના જેવું લાલ વર્ણનું હોય છે. (૩) ચેાથું જે હરિદ્ર વર્ણનું વિમાન કહ્યું છે, તે હલદરના જેવા વર્ણનું હોય છે. (૪) તથા જે પાંચમું સફેદ વર્ણનું વિમાન કહ્યું છે તે તેજના પુંજ જેવું હોય છે. (૫) - હવે તેની ચલન ક્રિયાનું કથન કરે છે. (ત રચા દૂ રે મામાને વાં, गच्छमाणे वा विउब्वेमाणे वा परियारेमाणे वा, चदस्स वा सूरस्स वा, लेसं पुरथिमेणं आवरित्ता पच्चत्थिमेणं वीइवयइ, तया णं पुरथिमेणं च सूरे वा, उवद सेइ, पच्चत्थिमेणं राहू)२ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૩૮૪ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy