SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ નવમે (૯) ખંજ નામને દસમ (૧૦) અંજન નામનો અગ્યાર (૧૧) ક્ષત નામને બારમે (૧૨) ક્ષર નામને તેરમે (૧૩) જટિલ નામને ચૌદ (૧૪) સિંહનાદ નામને પંદરમે (૧૫) હવે આજ વિષયને વધારે સ્પષ્ટતાથી કહે છે.-(તા ગયા i gg gggreg વિના कसिणा पोग्गला सदा चदस्स वा सूरस्स वा लेसाणुबद्धचारीणो तया णं मणुसलोयसि माणुसा एवं वदंति एवं खलु राहू च दंवा सुरवा गेण्हइ एवं खलु गेण्हइ) मा પૂર્વ કથિત પંદર ભેદેવાળ કૃષ્ણવર્ણના પરમાણુ સમૂહ હમેશાં ચંદ્રના કે સૂર્યને બિંબગત પ્રભાનું આરાધન કરનારા હોય છે. ત્યારે મનુષ્યલોકમાં ચર્મચક્ષુવાળા મનુષ્ય ચર્મચક્ષુથી જોઈને આ પ્રમાણે કહે છે કે-રાહુજ ચંદ્ર સૂર્યને ગ્રસિત કરે છે. (ત નવા f gણ पण्णरस कसिणा कसिणा पोगला णो सदा चंदस्स वा सूरस्स वा लेसाणुबद्धचारिणो खलु तदा माणुसलोयंमि मणुस्सा एवं वदंति एवं खलु राहू चंद सूरं वा गेण्हइ एगे एव માઉંટુ) જ્યારે આ પંદર કૃષ્ણ વર્ણવાળા પુલે સદાકાળ ચંદ્ર કે સૂર્યની વેશ્યાનુબંધ અર્થાત્ ચંદ્ર સૂર્યના બિંબની પ્રભાનું અનુચરણ નથી કરતા ત્યારે મનુષ્યલેકના મનુષ્ય આ પ્રમાણે કહેતા નથી કે-રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. અર્થાત્ સમગ્ર બિંબને પુઝલેથી આચ્છાદિત જોઈને રાહુ ગ્રસિત ચંદ્ર સૂર્યને ચંદ્રગ્રહણ અથવા સૂર્યગ્રહણ એ રીતે લેકે કહે છે પરંતુ એક દેશમાં વ્યાપ્ત થયેલ લેણ્યાનુબંધના કારણથી કૃષ્ણ થવા છતા ગ્રહણ કહેતા નથી. હવે આ કથનને ઉપસંહાર કરતાં કહે છે. (gવું છુ) પૂર્વ કથિત નિયમ પ્રમાણે રાહ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. આ પ્રમાણેના લૌકિક મતની પ્રતિપત્તિમાં વિશ્વાસ કરે પણ પૂર્વકથિત પરતીર્થિકના અભિપ્રાયમાં વિશ્વાસ ક નહીં આ હેતુથી શ્રીભગવાન કહે છે. એ પરતીર્થિક આ પ્રમાણે કહે છે. અર્થાત્ પૂર્વ કહેલ અભિપ્રાયથી સંબંધિત પિતાના મતનું સમર્થન કરે છે. એ પ્રમાણે પરતીથિ કેના અભિપ્રાયનું સારી રીતે કથન કરીને હવે શ્રીભગવાન પિતાને મત પ્રગટ કરતા થકા કહે છે.-(ાર્થ પુન વયા) કેવળ જ્ઞાનના પ્રભાવથી સંપૂર્ણ કાલકને હસ્તામલકવત જોવામાં સમર્થ એ હું આ વિષયમાં આ પ્રમાણે કહું છું.-(તા રે મહિતી માજુમ વાવસ્થઘરે વામજાધારી) રાહુ દેવ નથી. એમ નથી. પરંતુ તે રાહુદેવ મહાકદ્ધિવાળે અત્યંત સમૃદ્ધિશાળી, મહાદ્યુતિવાળે મહાબળવાળે, મહાયશવાળે અને સર્વ પ્રકારની ઉપગ્ય સુખસામગ્રીવાળ હોવાથી મહા સૌખ્ય સંપન્ન મહા પ્રભાવશાલી, ઉત્તમ વસ્ત્રોને ધારણ કરવાવાળે અનેક પ્રકારના મહા મુલ્યવાન રત્નખચિત આભરણેને ધારણ કરવાવાળે ઉત્તમ પુષ્પમાળાઓને ધારણ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૩૮૩ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy