SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ અને અભિવર્ધિત આ પાંચ યુગ બેધક સંવત્સરમાં પિતાની કક્ષામાં ભ્રમણ કરતે સૂર્ય સર્વાન્તિમ બાસઠમી અમાવાસ્યાને કયા નક્ષત્રની સાથે એગ કરીને યુગના અન્તિમ માસની છેલ્લી અમાવાસ્યાને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(તા પુનર્ગમુળ પુત્રપુરસ વાવીä મુદુત્તા જીવાણીસં ૧ વાવડ્રિમ મુદત્ત ) (તા) એ સમયે અર્થાત જે સમયે બાસઠમી અમાવાસ્યા સમાપ્ત થાય છે, એ સમયે ચંદ્ર પુનર્વસુ નક્ષત્રની સાથે રહીને છેલ્લી બસઠમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, આ રીતે સામાન્ય પ્રકારથી ઉત્તર આપીને એ પુનર્વસુ નક્ષત્રને વિશેષ વિભાગ બતાવતા પુનઃ કહે છે–(Tળવસ) છેલ્લી બાસઠમી અમાવાસ્યાના સમાપ્તિ સમયમાં પુનર્વસુ નક્ષત્રના બાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા છેતાલીસ ભાગ જે પ્રદેશમાં શેષ રહે, એજ પ્રદેશમાં રહેલ ચંદ્ર છેલ્લી બાસઠમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, અહીયાં ગણિત પ્રક્રિયા પ્રદર્શિત કરવા માટે એજ પૂર્વોક્ત નક્ષત્ર ધૃવરાશિ ગ્રહણ થાય છે, જેમ કે-(૬૬ ૨૨૪) છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડઠિયા એક ભાગ અહીં અંતિમ બાસડમી અમાવા યાની જીજ્ઞાસામાં બાસડ ગુણક હોય છે, તેથી ધવરાશીનો બાસઠથી ગુણાકાર કરે જેમ કે-(૬૬ારા૪)+૨=૪૦૯૨ાફ છે આ રીતે ચાર હજાર બાણ ગુહૂર્ત તથા એક મુહૂર્તન બાસયિા ત્રણસે દસ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા બાસઠ ભાગ થાય છે. તેમાંથી (૪૪રા ૧°) ચારસો બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહુતના બાસયિા બેંતાલીસ ભાગથી પહેલા ધનકને શોષિત કરવું. (૪૦૯૨ ફી ૪)(૪ રા°°)=૩૫૦ ) આ પ્રમાણે વિશોધિત કરવાથી છત્રીસ પચાસ મુહૂર્ત તથા એક મુર્હતના બાસડિયા બસો ચોસઠ તથા બાસડિયા એક ભાગના સડસડિયા બાસઠ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૧૧૫ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy