________________
चुणियाभागा सेसा) इति. ન હવે સૂર્ય નક્ષત્ર પરિમાણના સંબંધમાં કહેવામાં આવે છે. તે સમયે સૂર્યની સાથે
ગયુક્ત પુનર્વસુ નક્ષત્રના બે મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસયિા છપ્પન ભાગ ૫ તથા બાસથિા એક ભાગના સડસઠિયા સાઠ ભાગ (રાપર) શેષ રહે છે. આવું અંકેત્પાદન આ રીતે થાય છે, અહીં પણ પૂર્વકથિત નક્ષત્ર ધવરાશિ છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એક ભાગ (દોરાક) છે તેમજ તેના ગુણક સાડત્રીસ પરિમિત છે, તેથી આ ધૃવરાશીને સાડત્રી સ ગુણકથી ગુણાકાર કરવા માટે યથાક્રમ અંક ન્યાસ કરવો જેમકે-(૬દાફા)+૩૭ =(૨૪૪૨૬૩૪) વીસ બેંતાલીસ મુહૂર્ત તથા બાસડિયા એકસો પંચાસી ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા સાડત્રીસ ભાગ (૨૪૪૨૮૫) થાય છે. આમાંથી પહેલાની જેમ સલ નક્ષત્ર પર્યાય પરિમાણને બમણું કરીને જેમકે અહીં સકલ નક્ષત્ર પર્યાય પરિમાણ (૧૯૨૪) અ ઠસો ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા
વીસ ભાગ તથા બાસડિયા એક ભાગના છાસઠ ભાગ છે, આ પરિમાણને બેથી ગુણકાર કો ગુણુક ન્યાસ આ રીતે છે, (૮૧૯૨ા)ર=(૧૬૩૮ાફ 18 સોળ આડત્રીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા અડતાલીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા એક બત્રીસ ભાગ પહેલાનું ગુણક ફળ જે વીસ બેંતાલીસ છે, તેમાંથી આનું વિશેધન કરવું (૨૪૪૨ાદૃ ફૈફ)-(૧૬૩૮૪)=૮૦૪૧૪ ) આ રીતે આઠસે ચાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ભાગના એકસો પાંત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસક્યિા ઓગણચાલીસ ભાગ રહે છે. તે પછી ફરીથી આનાથી પુષ્ય નક્ષત્રના શોધનકને શોધિત કરવું જે આ પ્રમાણે છે. (૧૯ૐ) ઓગણીસ
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૨
૧૪૨
Go To INDEX