________________
મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાડિયા તેતાલીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસઠયા તેત્રીસ ભાગથી પુષ્ય નક્ષત્ર શૈશેષિત થાય છે. જેમકે--(૮૦૪૪૧૩ ’૪) (૧૯ Plૐ)=(૭૮પાĚાનુ) આ રીતે શેાધિત કરવાથી સાતસો પચાશી મુહૂત તથા એક સુહૂના બાસિયા માણુ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસિયા છ ભાગ રહે છે. તેથી ફરીથી આમાંથી ચુમાલીસ મુહૂત તથા એક મુહૂતના ખાડિયા ચાવીસ ભાગ તથા ખાસયિા એક ભાગના સડસડિયા છાસઠ રું ભાગેાથી અર્થાત્ (૭૪૪ાર્ěા) આ પ્રમાણથી અશ્લેષા નક્ષત્રથી લઇને આર્દ્રા પન્તના નક્ષત્રાને શાષિત કરવા જેમકે (૭૮પા (૩)-(૭૪૪ા રૂાર્ડ)=૧ારા આ રીતે શેષિત કરવાથી પછીથી એકતાલીમ મુહૂ તથા એક મુહૂર્તના ખાસક્રિયા સડસઠ ભાગ તથ ખાડિયા એક ભાગના સડડયા સાત ભાગ રહે છે. (૪૧ાા) તે પછી પુષ્ય નક્ષત્ર ક્ષેત્ર વ્યાપી હાવાથી તેનુ માન પિસ્તાલીસ મુહૂતનુ છે. તેથી એ માનમાંથી જે આ શેષમાન શાષિત કરે તે આ પ્રમાણે થાય છે,૪૫–(૪રાપુરાě)=(રાગ) અહી ત્રીજા અભિવતિ સંવત્સરનો સમાપ્તિ કાળ આવી જાય છે, તે સમયે સૂર્યંની સાથે રહેલ પુનČસુ નક્ષત્રના બે મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસયિા છપ્પન ભાગ તથા બાસિયા એક ભાગના સડસડિયા સાઠ ચૂર્ણિકા ભાગ શેષ રહે છે. મૂળમાં કહ્યું પણ છે, (પુનરુદ્રસુરત તો મુદુત્તા જીવળ ચાંદુમામા मुहुस्स बासट्ठिभागं च सतट्ठिा छेत्ता सट्ठी चुण्णिवाभागा सेसा )
હવે ચાથા ચાંદ્ન સંવત્સરના સમાપ્તિ સમયમાં ચંદ્રયુક્ત નક્ષત્રની સ્પષ્ટતા કરવામાં આવે છે.-ચાથા ચાંદ્ર સંવત્સરના સમાપ્તિકાળમાં ઓગણપચાસ પુનમે થાય છે. તેથી અહીંયાં ઓગણપચાસ ગુણુક હોય છે. ૪ા આ સંખ્યાથી પૂર્વક્તિ વરાશી કે જે છાસઠ મુહૂર્ત તથા એક મુહૂતના ખાસિયા પાંચ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસઠયા એક ભાગના ગુણાકાર કરવા (૬૬ાપુ..})+૪=૩૨૩૪રરૂપ આ રીતે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૪૩
Go To INDEX