________________
મળે બાફળાવેત્તા તંત્તિ સંક્ષિ ફૈક્ષણિ તે સ' ગમાવાલ" વંયેળ ગોલ્ફ) પૂ`પ્રતિપાદિત ક્રમથી આ રીતે પૂર્વ કથિત ઉપાયથી અર્થાત્ ગણિતપ્રક્રિયાના નિયમથી તે તે અમાવાસ્યાના સમાપ્તિ મડળપ્રદેશથી જેમકે-પહેલી અમાવાસ્યા સમાપ્તિસ્થાનથી ખીજી, ખીજીના સમાપ્તિસ્થાનથી ત્રીજી, ત્રીજીના સમાપ્તિસ્થાનથી ચેથી આ રીતના ક્રમથી પછી પછીના પહેલા મડાના (લગ્વીલેખ મળ્વ છેત્તા) એકસા ચાવીસ વિભાગ કરીને તેમાંથી (ધ્રુવન્નીસ' તુવન્નીલ' માળે) બત્રીસ ખત્રીસ ભાગને (જ્વાળાવેત્તા) ગ્રહણ કરીને અર્થાત્ એટલા પ્રમાણના ભાગ કરીને જે નિશ્ચિત મ`ડળપ્રદેશ હેય (đશિ તૈલિ ન ટ્રેલત્તિ) તે તે મડળપ્રદેશમાં રહેીને ચંદ્ર (ત ત અમાવાસ' નોફ) તે તે અમાવાસ્યાને સમાપ્ત કરે છે. આ રીતે બધેજ ક્રમ સમા લેવા.
હવે અન્તિમ બાસઠમી અમાવાસ્યા સમાપ્તિના સબંધમાં શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને પ્રશ્ન પૂછે છે-(ત્તા fe ળ પંચ, સંવચ્છરાળ વિરમ વિટ્ટમાં અમાવાસ અંતે સિ કૈલંસિ ગોલ્ફ) એ અમાવાસ્યા સમાપક મ`ડળપ્રદેશની વિચારણામાં આ પૂ પ્રતિપાદિત ચાંદ્ર, ચાંદ્ર અભિધિત, ચાંદ્ર અને અભિવૃધિત આ રીતના પાંચ સંવત્સરામાં (વિરમ') સર્વાન્તિમ અર્થાત્ યુગના છેલ્લામાસની (વાŕદું) ખાસઠમી (અમાવાä) અમાવાસ્યાને (ચંè) ચદ્ર (મિ કૃત્તિ) કયા મઢળપ્રદેશમાં રહીને (જ્ઞોલ્ફ) સમાપ્ત કરે છે અર્થાત્ કયા મંડળમાં રહીને ચંદ્ર સર્વાન્તિમ ખાસઠમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે ? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને કેવળજ્ઞાની સČજ્ઞ ભગવાન્ ભગણસ્થિતિ બતાવતા કહે છે— (ત્તા નૈત્તિ નું ટ્રેમ્નત્તિ) ચંદ્રમાના અમાવાસ્યાના સમાપક મંડળપ્રદેશ વિચારણામાં જે મંડળ પ્રદેશમાં (ચંદ્રે) ચંદ્ર (વિરમ') યુગના છેલ્લા માસને પૂર્ણ એધિકા (વાર્તાğ) ખાસઠમી (વ્રુત્તિનમામિળિ) પૂર્ણિમાને (લોટ્ટ) સમાપ્ત કરે છે, ચંદ્ર જે મળપ્રદેશમાં રહીને માસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે (લાડુ) તે (વુાિમલિનિર્દેાળા) બાસઠમી પૂર્ણિમાના સમાપ્તિ સ્થાનથી પછીનુ જે મંડળસ્થાન છે એ મડળને (૨વીસેળ સાં છેત્તા) એકસા ચાવીસ ભાગ કરીને તેમાંથી (ઇનીસોલ મળે) વિભક્ત કરેલ સાળ ભાગાને (ૉવત્તા) લઈને અર્થાત્ પહેલા એકસા ચાવીસ ભાગથી વિભક્ત કરેલ મડળપ્રદેશમાંથી સાળ ભાગેાને લઈને એક તરફ રાખવા કારણ કે છેલ્લી બાસઠમી અમાવાસ્યાના તથા અન્તિમ પૂર્ણિમાના પક્ષાન્તરથી વિક્ષિત મંડળપ્રદેશથી ચદ્ર એકસા ચાવીસિયા સાળ ભાગેાની પછી પ્રરૂપિત કરેલ છે. એકમાસના બત્રીસ ભાગ પછી રહેલ મ`ડળના એજ સ્થાનમાં રહેવાથી આ કથન કહેલ છે, તએવ છેઢિત પ્રદેશથી સાળ ભાગેાને રાખીને એવું જે કહ્યું છે તે સયુક્તિક
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૦૨
Go To INDEX