________________
જણાય છે (રૂચ ) આ મંડળપ્રદેશમાં રહીને (૨ ) ચંદ્ર સ્વકક્ષામાં ભ્રમણ કરીને (રનિં) યુગાન્ડમાસની છેલ્લી (વાર્દિ) બાસઠમી (કમાવાd) અમાવાસ્યાને (ગો) યુક્ત કરે છે, અર્થાત્ એજ મંડળ પ્રદેશમાં રહીને ચંદ્ર સમાપ્ત કરે છે, કહેવાનો ભાવ એ છે કે-જે મંડળ, પ્રદેશમાં રહેલ ચંદ્ર બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે મંડળપ્રદેશની પહેલાં તેને વિ. સિયા સેળ ભાગોથી ધૂન મંડળ પ્રદેશમાં બાસઠમી અમાવાસ્યાને સમા કરે છે સૂ૦ ૬પ
ટીકાથ–પાંસઠમા સૂત્રમાં ચંદ્રને અમાવાસ્યા સમાપ્તિ સંબંધી વિચાર સારી રીતે વિચારિત કરીને હવે આ છાસઠમાં અર્વાધિકાર સૂત્રમાં સૂર્યના અમાવાસ્યા સમાપ્તિ પ્રદેશના વિષયમાં જાણવાની ઈચ્છાથી શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે (હરિ vi iાણું સંવછરાળ) સૂર્યની અમાવાસ્યા સમાપ્તિ મંડળપ્રદેશની વિચારણામાં આ પૂર્વોક્ત ચાંદ્રાદિ નામવાળા પાંચ સંવત્સરમાં જે (મું) યુગના આદિ માસની મધ્યમાં રહેલ (વાસં) અમાવાસ્યાને (કૂર) સૂર્ય (હિ રેસિ) કયા મંડળ પ્રદેશમાં રહીને (નોu૬) પહેલી અમાસને સમાપ્ત કરે છે? અર્થાત્ સૂર્ય ક્યા મંડળપ્રદેશમાં રહીને પહેલી અમાસને સમાપ્ત કરે છે? આ રીતે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રી ભગવાન ઉત્તરમાં કહે છે-તા વંતિ vi
વંશિ) અમાવાસ્યા સમાપ્તિ પ્રદેશની વિચારણામાં જે મંડળપ્રદેશમાં રહીને (Fરે) સૂર્ય (વરિ વાવ અમાવાસં ગોug) સર્વાન્તિમ બાસઠમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, (તાર કમાવાળા ) એ બાસઠમી અમાવાસ્યા સમાપક મંડળ પ્રદેશની પછી આવેલા (નંદ૪) મંડળને (વણે સઘળું છે) એકસો વીસ વિભાગ કરીને તે ભાગમાંથી (Fansતિમાને) ચોરાણુ ભાગોને (વાવેત્તા) ગ્રહણ કરીને જે સ્થાન નિશ્ચિત હોય (ાથ i) એજ મંડળ પ્રદેશમાં રહીને તેણે પૂરે) એ સૂર્ય (પૂઢમં ગમવાણં) યુગના પહેલા માસની મધ્યમાં રહેલ અમાવાસ્યાને (કોરૂ) સમાપ્ત કરે છે. અર્થાત્ એજ સ્થાનમાં રહેલ સૂર્ય યુગાદિ પહેલા માસની મધ્યમાં આવેલ અમાવાસ્યાને સમાપ્ત કરે છે. એ પ્રમાણે શિષ્યોને ઉપદેશ કરે.
આ પ્રમાણે પહેલી અમાવાસ્યા સમાપ્તિ પ્રદેશની વિચારણા કરી અન્ય અમાવાસ્યા એના સંબંધમાં યુક્તિ બતાવતા કહે છે-(gવં ગેળવ મિત્ર સૂરિ ) પૂર્વ કથિત પ્રકારથી જે પ્રકારના અભિલાપ કમથી અર્થાત્ સૂવાલાપકથી સૂર્યના (Tomસિળોમો) પૂર્ણિમા પરિસમાપક મંડળપ્રદેશના વિષયમાં કહેલ છે એજ રીતના અભિલાપ ક્રમથી (૩માણારામો) અમાવાસ્યા સંબંધી પણ પાઠ કમ કહી લે. જે આ પ્રમાણે છે-(દ્વિતીયા તરીયા ટુવાણી) બીજી ત્રીજી અને બારમી અમાવાસ્યાના સંબંધમાં કથન કહી લેવું. से ४थन. २ २ -(ता एएसिणं पंचण्ह संबच्छराणं दोच्च अमावास सूरे कंसि
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૯૧
Go To INDEX