SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ કરવો ૬૧+ =૬૧૧૩=૭૯૩ આ રીતે સાતસો ત્રણ થાય છે. છેલ્લા અતુમાસ ચાંદ્ર માસની સંખ્યા બાસઠની છે. તેને એકસે છપ્પનથી ગુણાકાર કરે ગુણાકાર કરીને બારથી ભાગ કરે ૬૨+૧૩=+૧૨૮૦૬ આઠસો છ થાય છે. તે પછી નક્ષત્રમાસ પણ સડસઠ છે તેનો એક છપ્પનથી ગુણાકાર કરીને બારથી ભાગ કર ૬૭+૧૫૬= ૬૭+૧૩=૯૭૧ આઠસે એકોતેર થાય છે. ૮૭૧ આ બધાના એક સાથે સમાદિ અને સમપર્યવસાનનું પ્રતિપાદન કરવામાં આવે છે. (તયા પણ મિત્રક્રિય કવિ-ઉgનવવત્ત સંવરી સમારીવા સમv==ાણિયા ગાપિત્તિ વજ્ઞT) પિતપોતાનું કહેલ પરિપૂર્ણ સંવત્સરપરિમાણની પૂર્તિકાળમાં અર્થાત્ ૭૪૪૭૮૦૭૯રાછળ આટલા સંવરમાં ૩૬,૧૩,૧૩,૬૫,૧૨૭ આ સંવસની અંતમાં અભિવર્ધિત આદિત્ય-તુ-ચાંદ્ર-નાક્ષત્ર એ પાંચે સંવત્સરી સમાદિ અર્થાત એક સાથે આરંભ થનારા અને સમપર્યવસાન એટલે કે એક સાથેજ સમાપ્ત થવાવાળા હોય છે આ યુગાન્તર્વતિ પચે સંવત્સરોની એક સાથે જ પ્રવૃત્તિ અને એકસાથેજ નિવૃત્તિ થાય છે. તેમ પ્રતિપાદન કરેલ છે આ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું. કારણ કે પ્રતિપાદન કરેલ વર્ષોની પહેલાં અથવા પછીથી કે સંવત્સરીના કેટલાક અધિકમાસ અધિક હોવાથી પણ બધા સંવત્સરોની એક સાથે પ્રવૃત્તિ કે એકસાથે નિવૃત્તિની સંભાવના રહેતી નથી કહેલાં વર્ષોમાં અહારાવ, ઘડીઆદિમાં કેટલીક સ્થૂલતા રહે જ છે. કારણકે ગણિતના એકરૂપના અનુપાતથી તથા મધ્યમમાન હોવાથી તેમ થાય છે. હવે યથાકથિત ચાંદ્રસંવત્સરના પરિમાણને ગણિતના ભેદને અધિકૃત કરીને પ્રકારાન્તરથી પ્રતિપાદિત કરવામાં આવે છે–(ા પચચા on જે સંવરજીને તિfor Rsquળે રારંક્ષિણ દુવાઢા ૨ વાવડ્રિમાણે રાષ્ટ્રિયાણ કાણિત્તિ વાડા) બીજા પરતીર્થિક આચાર્યને સમ્મત નયની વિચારણાથી અર્થાત્ પરતીથિકોના અભિપ્રાયથી પણ સમ્મત ચાંદ્રસંવત્સર ત્રણસો ચિપન અહેરાત્ર તથા એક અહોરાત્રના બાસઠિયા બાર ભાગ આટલા પ્રમાણથી યુક્ત ચાંદ્રસંવત્સર પ્રતિપાદિત કરેલ છે. એ પ્રમાણે પિતાના મતના સમર્થનમાં શિષ્યોને અન્યતીથિકને મત પણ કહી સંભળાવવો. હવે યથાર્થ પણાથી ફરીથી વિચારણીય અન્યપરતીર્થિક આચાર્યોના મતને બતાવે છે. -ता अहातच्चे णं चंदे संवच्छरे तिण्णि चउप्पण्णे राइंदियसए पंच य मुहुत्ते पण्णासं ૨ વાઢિમા મુખ માહિત્તિ વૈજ્ઞા) (ત બારદવે vi) વાસ્તવિકપણુથી વિચાર્ય માન અન્ય પરતીર્થિકોના મતાનુસાર ચાંદ્રસંવત્સર ત્રણ ચેપન ૩૫૪ અહોરાત્ર તથા પાંચ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા પચાસ ભાગ પણ અર્થાત્ અન્ય શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૧૭૧ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy