________________
ભાગના સડસડયા તેત્રીસ ભાગ (૧૯ા શરૃ,૬૪) આટલું પ્રમાણ પુષ્ય નક્ષત્રનુ જ્યારે શેષ રહે છે, ત્યાંજ વર્તમાન રહીને ચંદ્ર ત્રીજી આવૃત્તિને પ્રતિત કરે છે. અહીં ગણિત પ્રક્રિયા આ પ્રમાણે થાય છે. પહેલાં કહેલ ક્રમની અપેક્ષાએ માઘમાસભાવિની ત્રીજી આવૃત્તિ એ છઠ્ઠી થાય છે. તેથી છ ગુણુક હોય છે. તેને રૂપાન કરવાથી પાંચ થાય છે. આ પાંચ રૂપ ગુણુકથી પૂકથિત ધ્રુવરાશિ કે જે પાંચસાતાંતેર મુહૂત તથા એક મુહૂર્તના ખાસયિા છત્રીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસિયા છભાગ છે, તેના ગુણાકાર કરવા (૫૭૩ાક્રૃત્ત-૬૩)+૫=(૨૮૬૫ારૃ છું) ગુણાકાર કરવાથી અડયાવીસસે પાંસઠ મુહૂ તથા એક મુહૂતના ખાસડિયા એકસોએસી ભાગ તથા ખાડિયા એક ભાગના સડસિયા ત્રીસભાગ થાય છે. તેમાંથી ચાવીસસેાસતાવન મુહૂત તથા એક મુહૂર્તીના ખાસિયા આંતેરભાગ તથા ખાસિયા એક ભાગના સઠિયા એકસામટ્ઠાણુ ભાગના પ્રમાણથી ત્રણુ નક્ષત્ર પર્યાય શેષિત થાય છે. શેાધન પ્રકાર આ પ્રમાણે છે. (૨૮૬પાદૃા,૪૩)-(૨૪૫ડાારે,Ě) =૪૦૮ાપ૪,૬૪) આ પ્રમાણે શેષિત કરવાથી પાછળથી ચારસેઆઠ મુહૂત તથા એક મુહૂર્તના ખાડિયા એકાપાંચ ભાગ તથા બાસિયા એક ભાગના સડસઠયા ચેાત્રીસભાગ રહે છે (૪૦૮ારરૂપ,૬૩) આમાથી પુનઃ ત્રણસે નવાણુ ૩૯૯૬ મૂહૂર્ત તથા એક સુહૂતના ખાડિયા ચાવીસભાગરૢ તથા ખાસિયા એક ભાગના સડસઠયા છાસઠ ભાગા હુઁથી અભિજીત વિગેરે પુનઃ સુ પન્તના ચૌદ નક્ષત્રા શેષિત થાય છે. (૪૦૮ ૧૬:૫૪,૬૩)-(૩૯૯૧૨૬,૬૪) =(ાદૃાર,૧૪) આ પ્રમાણે શેાધન કરવાથી પાછળથી નવ મુહૂત તથા એક મુહૂતના બાસિયા એંસી ભાગ તથા ખાસિયા એક ભાગના સડસડિયા ચોત્રીસભાગ મચે છે. અહીં ખાસડિયા એશી ભાગેથી એક મુહૂર્ત લબ્ધ થાય છે. ૬=૧+}ર્ફે તથા ખાસઢિયા અઢાર ભાગ શેષ વધે છે. જે એક મુહૂત લખ્યું થયેલ છે તેને પહેલાના નવ મુહૂતની સાથે ઉમેરવા જેથી દસ મુહૂત, તથા એક મુર્હુતના ખાડિયા ચૈાત્રીસભાગ થાય છે. (૧૦ ફ્રારૢ૪,૬૪) તે પછી પુષ્ય નક્ષત્ર અ ક્ષેત્રવાળું હાવાથી તેનું પ્રમાણુ ત્રીસ મુહૂતનું છે, તેથી ત્રીસમાંથી આ દસનું શેાધન કરવુ શેાધન ન્યાસ પ્રકાર આ પ્રમાણે છે. ૩૦-(૧૦ ફા૬૪)=(૧૯૪ા,૬૩) આનાથી એમ જણાય છે કે-પુષ્ય નક્ષત્રના એગણીસમુહૂર્ત તથા એક મુહૂર્તીના બાસઠયા તૈ'તાલીસભાગ તથા ખાસયિા એક ભાગના સડસડિયા તેત્રીસભાગ શેષ રહે ત્યારે ત્યાં આગળ રહેલ ચંદ્ર હેમંત ઋતુની ત્રીજી આવૃત્તિને પ્રવૃતિત કરે છે.
હવે અહીં ત્રીજી આવૃત્તિના સમયે સૂર્ય નક્ષત્રનાચેગ વિષે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે(ન' સમય જળ સૂકે જેનું નવતેનું નો) ત્રીજી આવૃત્તિના પ્રવનકાળમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે રહે છે ? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે.(તા ઉત્તરાદ્દેિ ગણાવાદ્િત્તરાનં બાસાઢાળ મિસમ) ઉત્તરાષાઢા નક્ષત્રના અન્ત ભાગમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૩૬
Go To INDEX