________________
પંદર ચંદ્ર સર્વાત્મના રાહુ વિમાનની પ્રભાથી લાલ થાય છે. કહેવાનુ તાત્પર્ય એ છેકેકૃષ્ણપક્ષમાં ઢંકાઈ જાય છે. અને શુકલ પક્ષમાં પ્રકાશિત થાય છે. મૂલમાં કહ્યું પણ છે. -(મિસમર્ ? રત્તે મ) દરેક પક્ષના અંત ભાગમાં ચંદ્ર લાલ થાય છે. જે ખાસિયા એ ભાગરૂપ જે સોળમા ભાગ છે તે અનાવૃત્ત-વિના ઢંકાયેલ રહે છે. તે અલ્પ અને અદૃશ્યમાન હાવાથી ગણેલ નથી. કારણકે દેખાતા ચંદ્ર ભાગની સેાળમી કળારૂપ હાવાથી તથા તિથિયે પંદર હાવાથી અને શેષ ભાગ દૂર હાવાથી અને અદૃશ્ય હેાવાથી ગણવામાં આવતા નથી. હવે બાકીની અવસ્થાના સંબંધમાં પ્રતિપાદન કરવામાં આવે છે.-(અવયેસે સમજ્ અંત્રે રત્તય વિત્તય મવ) પદર તિથિના અતના સમયને છેડીને કૃષ્ણપક્ષના પ્રથમ સમયથી આરંભ કરીને ખાકીના અધા સમયમાં ચંદ્ર રક્ત થાય છે. તથા વિરક્ત પણ થાય છે, રાહુથી ઢંકાયેલ ચંદ્રના કેટલેક અંશ અંધકારરૂપે રાહુથી ઢંકાઈને વિના પ્રકાશિત રહે છે. અર્થાત્ કેટલાક અંશ અનાવૃત હાવાથી તથા દૃશ્યમાન હેાવાથી પ્રકાશિત થાય છે.
હવે અધકાર પક્ષની વક્તવ્યતાને ઉપસ’હાર કરતાં કહે છે.-(ચળ ગમાવાલા હત્ય ીં મે પન્ને માવાને, તા બંધારણે) આ પંદરમી તિથિ કૃષ્ણપક્ષમાં અમાવાસ્યા નામની તિથિ હેાય છે. આ પ્રમાણે આ યુગમાં પહેલુ ૫ અમાસજ હાય છે. કૃષ્ણાદિમાસ આવૃત્ત હાવાથી અહીંયાં મુખ્ય વૃત્તિથી પ શબ્દનું નામ અમાવાસ્યા અને પૂર્ણિમા વ્યવહારમાં પણ દેખવામાં આવે છે. શાસ્ત્રમાં પણ એજ પ્રમાણે છે. અહીંયાં પહેલુ પ અમાસને કહેલ છે. તે માટે કહેવામાં આવે છે. આ ચાંદ્રમાસમાં શુકલપક્ષ અને કૃષ્ણપક્ષ એ રીતે બે પક્ષેા હાય છે. પક્ષની અંતિમ તિથિના નામના પરૂપે વ્યવહાર થાય છે. તેમાંજ ચંદ્રના ક્ષય અને વૃદ્ધિ થાય છે.) તેથીજ કહ્યું છે.-(ડ્થ નં ૧૩મે પન્ને અમાવારે) આ અમાસ સુધીના પક્ષ કૃષ્ણપક્ષ કહેવાય છે.
હવે ચારસાખેંતાલીસ મુહૂત તથા એક મુહૂર્તીના ખાડિયા છેતાલીસ ભાગે થાય છે તે માટે ગણિતપ્રક્રિયા બતાવવામાં આવે છે. અહી' એક ચંદ્રમાસમાં શુકલપક્ષ અને કૃષ્ણપક્ષમાં અર્થાત્ એક પક્ષમાં ચાંદ્રમાસ અર્પી થાય છે. તેથીજ પહેલાં પ્રતિપાદન કરેલ ચાંદ્રમાસના પ્રમાણ (૨૯ાર) આટલા પ્રમાણથી અધુ પ્રમાણ એક પક્ષનુ હાય છે. તે પક્ષનું પ્રમાણ ચૌદ રાતદિવસ તથા એક અહેારાત્રના ખાસયિા સુડતાલીસ ભાગ થાય છે. રાતદિવસનુ પ્રમાણ ત્રીસ મુહૂત નું હોય છે. તેથી ચૌદના ત્રીસથી ગુણાકાર કરવા જેમકે-૧૪+૩૦=૪૨૦ ગુણાકાર કરવાથી ચારસાવીસ મુહૂત થાય છે. તથા જે આસક્રિયા સુડતાલીસ ભાગ છે તેના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરવા ?+૩૦='}}॰ ગુણાકાર કરવાથી ખાસઠિયા ચૌદસદસ થાય છે. તેના ખાસથી ભાગ કરવા ૧૪.૦=૨૨+}ર્ફે ભાગ કરવાથી આવીસ મુહૂર્ત આવે છે. તેને ચારસાવીસની જે મુહૂત સંખ્યા ી છે તેની સાથે મેળવવા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૪૯
Go To INDEX