SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ એક નક્ષત્ર માસનું સમગ્ર મુહૂર્ત પરિમાણ ૮૧૨૭ આ રીતનું પ્રમાણ થાય છે. અહીં ગણિત પ્રક્રિયાથી અંકેત્પાદન આ પ્રમાણે છે-પહેલાં કહેલ નક્ષત્ર માસનું પરિમાણ સત્યાવીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના સડસઠિયા એકવીસ ભાગ થાય છે. તેના અંકન્યાસ-૨૭+૨=૧૮ ૯૩=૧૬૦ અર્થાત્ સત્યાવીસ અહોરાત્રને રાડસઠથી ગુણાકાર કરવાથી ઉપરના સડસડ્યિા એકવીસ ભાગને આની સાથે મેળવે તે સડસડિયા અઢારસો ત્રીસ થાય છે. તેના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરે જેમકે ૧૬૩૦૩૦= ૫ ૨૪૦ આ રીતે સડસઠિયા ચોપન હજાર અને નવસો થાય છે. તે પછી આના સડ. સઠિયા ભાગ કરવા માટે આ રીતે અંકન્યાસ કરવો ૫૪ =૮૧૯=૮૧ જૂન કરવાથી આઠ ઓગણસ મુહૂર્ત તથા એક મુહૂર્તના સડસઠિયા સત્યાવીસ ભાગ યક્ત રીતે મળી જાય છે. - હવે બીજી રીતે કહેવામાં આવે છે–(ત gufa શ્રદ્ધા હુવારુણવત્તા સંવર) આ પહેલાં કહેલ નક્ષત્ર માસ સંબંધી મુહૂર્ત પરિમાણ રૂપ અંતરનો બારથી ગુણાકાર કરવાથી નક્ષત્રસંવત્સરનું પરિમાણ થઈ જાય છે. હવે સકલ નક્ષત્ર સંવત્સર સંબંધી ત્રિદિવસના મુહૂર્ત પરિમાણ વિષયમાં પ્રશ્ન કરવામાં આવે છે (તાં તેણે શરૂ trફંવિયોગ સાહિત્તિ વણકના) આ પહેલાં કહેલ નક્ષત્ર સંવત્સર કેટલા રાત્રિદિવસના પરિમાણવાળું કહેલ છે? તે હે ભડવત્ ! આપ કહે આ રીતે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છ–(Rા તિાિ સત્તાવીરે મારૂં યમ, g; નં ર સત્તક્રિમને સારૂરિયાણ ( શિi Aત્તિ વાકા) નક્ષત્ર સંવત્સરનું પરિમાણ ત્રણ સત્યાવીસ અહોરાવ થા એક અહોરાત્રના બાસઠિયા એકાવન ભાગ કરણા આટલા રાત્રિદિવસથી નક્ષત્ર સંવત્સર પ્રતિપાદિત કરેલ છે, આ પ્રમાણે શિષ્યને ઉપદેશ કરે રાત્રિદિવસનું આ રીતનું પ્રમાણ કેવી રીતે થાય છે? આ શંકાના નિવારણ માટે કહે છે. નક્ષત્ર માસ ર૭૨૩ સત્યાવીસ અહોરાત્ર અને એક અહોરાત્રના સડસડિયા એકવીસ ભાગોથી થાય છે. તેથી નક્ષત્ર માસના આ પરિમાણને બારથી ગુણાકાર કર ર૭૪૨૧૨=૩૨૪+૩૨ અહીં ૨૫=૩૪ તેથી ૩૨૪૧૨૪ =૩૨૪+૩૫૬-૩ર૭ સત્યાવીસને જે બારથી ગુણાકાર કરે તો ત્રણસો વીસ અહોરાત્ર થાય છે. સડસઠિયા એકવીસ ભાગેને જે બારથી ગુણાકાર કરે તે સડસઠિયા ભાગના બસો બાવન થાય છે. તેને જે સડસઠથી હરણ કરે તો ૩ ત્રણ અહોરાત્ર લબ્ધ થાય છે. તેને ત્રણ ચોવીસની સાથે મેળવવામાં આવે તે ત્રણસો સત્યાવીસ અહોરાત્ર થાય છે. તથા સડસઠિયા એકાવન ભાગ શેષ રહે છે, યથાક્રમથી અંક રાખવાથી નક્ષત્ર સંવત્સરનું શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૧૪૮ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy