SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પરિમાણ ૩૨૭, ત્રણસો સત્યાવીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના સડસઠયા એકાવન ભાગ થાય છે. આટલા સાવયવ અહેરાત્રિના પરિમાણથી એક નક્ષત્રસંવત્સર પ્રતિપાદિત કરેલ છે. એ પ્રમાણે સ્વ શિષ્યોને ઉપદેશ કર. હવે એક નક્ષત્રસંવત્સરના મુહૂર્ત પરિમાણના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(ા સેળ વરૂણ મુદત્તળ ગાણિત્તિ વક) આ પૂર્વોક્ત નક્ષત્રસંવત્સર કેટલા મુહૂર્ત પરિમાણથી પરિપૂર્ણ થતું પ્રતિપાદિત કરેલ છે? હે ભગવન તે આપ કહો ! આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન તેના ઉત્તરમાં કહે છે-(an ma मुहुत्तसहस्सा अट्टयबत्तीसे मुहुत्तसए छप्पण्णं च सत्तद्विभागे मुहुत्तम्म मुहुत्तगेण आहिएत्ति વણઝા) પૂર્વકથિત નક્ષત્ર સંવત્સરનું પરિમાણ નવ હજાર આઠસે બત્રીસ ૯૮૩રા મુહૂર્ત તથા એક મુહુર્તના સડસઠયા છપ્પન ભાગ 1 અર્થાત્ ૯૮૩ર ૬ આટલા મુહુર્ત પરિમાણથી એક નક્ષત્ર સંવત્સર પ્રતિપાદિત કરેલ છે. આ પરિમાણ કેવી રીતે થાય છે? તે જાણવા કહે છે- એક નક્ષત્ર માસનું મુહૂર્ત પરિમાણ આઠસો ઓગણીસ મુહુર્ત તથા એક મુહુર્તના સડસઠિયા સત્યાવીસ ભાગ થાય છે. ૮૯ આ પ્રમાણે પહેલાં કહેલ છે. એક સંવત્સરમાં આ રીતના બાર માસ થાય છે. તેથી તેને બારથી ગુણાકાર કરે (૮૧૭૧૨=૯૮૨૮૩ ૪ નવહજાર આઠસે અઠયાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના સડસઠિયા ત્રણ ચોવીસ ભાગ થાય છે તેને સડસડથી ભાગ કરે તે ૨૩=૪૬ ચાર મુહૂર્ત લબ્ધ થાય છે. પહેલાના અંકની સાથે અને મેળવે તે આ પ્રમાણે થાય છે. ૯૮૨૮૪=૯૮૨૮+૪=૯૮૩૨ ૫૬ આ પ્રમાણે એક નક્ષત્ર સંવત્સરમાં મુહર્ત પરિમાણ તથા નવ હજાર આઠસે બત્રીસ મુહૂર્ત એક મુહૂર્તના સડસઠિયા છપન ભાગ ૯૮૩રક=આ રીતના મુહૂત” પરિમાણથી એક નક્ષત્ર સંવત્સર પરિપૂર્ણ થાય છે, આ રીતે સાંગ નક્ષત્રસંવત્સર પૂર્ણ થાય છે. હવે બીજા ચાંદ્રસંવત્સરના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા ઇતિ पंचण्हं संबच्छरणं दोच्चम्स चंदसंबच्छरस्स चंदे मासे तीसइ मुहुत्तेणं तीसइ मुहत्तेणं અરજો ળિકનમાળે વરૂણ રેંદ્રિયો કાતિ વગા) આ પહેલાં પ્રતિપાદન કરેલ નક્ષત્રાદિ પાંચ સંવત્સરવાળા યુગમાં (હોદH) બીજા ચાંદ્ર નામવાળ સંવત્સરને ત્રીસ ત્રીસ મૂહૂર્ત પ્રમાણવાળી અહોરાત્રથી (જળક7માળ) ગણવામાં આવે તો કેટલા અહોરાત્રના પરિમાણવાળું પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવદ્ આપ કહો, આ પ્રમાણે શ્રીૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન કહે છે-(ા ઘાતi Rારિયા વત્તીસં ૧ વાવડ્રિમા સારૂં વિચરણ રૃરિચોળ સાહિતિ વણક) આ ચાંદ્રમાસ જે શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૧૪૯ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy