________________
કહ્યું છે-(છત્તીસં છૂટ્ટાફ રા યિલચારું) છત્રીસસેા સાઇઠ અહોરાત્ર પ્રમાણ થાય છે. આ કથન સ॰થા સમુચિત સપ્રમાણ થાય છે. !! સૂ. ૬૯ ।
હવે ખબ્બે ચદ્ર સૂર્યને! સમકાળમાં કેવી રીતે નક્ષત્રયાગ થાય છે? આ શકાનુ નિવારણ કરતાં કહે છે.
ટીકા –ઓગણસાઠમા સૂત્રમાં જે નામવાળું જે નક્ષત્ર હાય અને જે મડળ પ્રદેશમાં ચંદ્રની સાથે ચેાગ પ્રાપ્ત કરે છે એજ નક્ષત્ર એજ પ્રમાણે અથવા અન્ય નક્ષત્ર એજ મ`ડળ પ્રદેશમાં ચ'દ્રની સાથે અથવા સૂર્યની સાથે ચેગ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે પ્રતિપાદન કરેલ છે. પરંતુ આ જ ખૂદ્રીપમાં બેસૂર્ય અને એ ચંદ્ર એકાન્તરાથી ઉયને પ્રાપ્ત કરે છે. એ બન્નેમાં એક એકના ગ્રાદિ પરિવાર અલગ અલગ હૈાય છે. આ પ્રમાણે સાંભળીને પણ જો કોઇ એવી રીતે માની લેકે ભિન્ન કાળવાળા મંડળામાં ચંદ્રાદિની ગતિ પણ ભિન્ન કાળમાં ઉત્પન્ન થવાથી અલગજ હોય છે, એ સૂર્યાં ચંદ્રના નક્ષત્રા સાથેના યાગ પણ ભિન્નજ હાય છે. તે સમફાળમાં સમમડળ કેવી રીતે કહેલ છે? આશકાને દૂર કરવા માટે કહે છે(તા નયા નં) ઇત્યાદિ
(ता जया णं इमे चंदे गइसमावण्णे भवइ तया णं इयरे वि चंदे गइसमावण्णे भवइ) એગણ સિત્તેરમા સૂત્રમાં પ્રતિપાદન કરેલ વિષયના શ્રવણથી ઉત્પન્ન થયેલ શકાનું નિવા રણ આ પ્રમાણે છે-તે સાંભળેા (લયા ) જે સમયે આ પ્રત્યક્ષથી ઉપલભ્ય માન ભરતક્ષેત્રને પ્રકાશિત કરતા વિવક્ષિત એક ચંદ્ર વિવક્ષિત મડળમાં ગમન કરીને ગતિયુક્ત થાય છે. એ સમયે (વિ) બીજો ચંદ્રમા અરવત ક્ષેત્રને પ્રકાશિત કરીને એજ વિવક્ષિત મંડળમાં (નસમાનદ્ મz) ગતિયુક્ત થાય છે, (ત્રપાળ પરે વિશ્વરે ટ્ સમાવળે મવક્તા નું મેવિશ્વ સમાનદ્ મવદ્) જે સમયે અને જે મંડળ પ્રદેશમાં અન્ય અર્થાત્ અરવક્ષેત્ર પ્રકાશક ચંદ્ર પણ ગતિયુક્ત થાય છે, એ સમયે આ ભરતક્ષેત્ર પ્રકાશક ચંદ્ર પણ વિવક્ષિત કાળમાં અને વિવક્ષિત મડળ પ્રદેશમાં ગતિ સમાપન્નક થાય છે, કારણકે બેઉ ચંદ્રની મંડળ ગતિ સરખીજ હોય છે.
હવે સૂર્યની ગતિના સબંધમાં કહેવામાં આવે છે-(તા લચા ળ રૂમે સૂરિલ્સમાवणे भव, तया णं इयरे वि सूरिए गइसमाबण्णे भवइ, जया णं इयरे सूरिए इसमावणे મવ, તચા ળ મે વિસૂરિષ શસમાનને મવડ) જે કાળે આ પ્રત્યક્ષ દૃશ્યમાન વિવક્ષિત સૂર્ય ભરતક્ષેત્રને પ્રકાશિત કરીને મંડળ પ્રદેશમાં ગતિ યુક્ત કાળમાં તથા વિવક્ષિત મડળ પ્રદેશમાં ખીજો અવત ક્ષેત્ર
થાય છે. એજવિવક્ષિત પ્રકાશક અન્ય સૂર્ય પણ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૨૫
Go To INDEX