SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્ર બે વર્ષમાં સંપૂર્ણ મંડળ પ્રદેશને પૂર્ણ કરે છે. કારણકે બેઉને એકાંતરથી ઉદય થાય છે. એક યુગમાં વર્ષની સંખ્યા પાંચ જ હોય છે. એક સૂર્ય સંવત્સરમાં રાતદિવસનું પ્રમાણ ૩૬ દા ત્રણ છાસઠનું દિવસ સરખું જ હોય છે. તેથી પહેલા વર્ષના અંતમાં જે સંખ્યા હોય તે બીજા વર્ષના અંતમાં બમણી થાય છે. અને ત્રીજા વર્ષના અંતમાં ત્રણ ગણી સંખ્યા થાય છે. ચોથા વર્ષના અંતમાં ચાર પણ થાય છે. તથા પાંચમા વર્ષના અંતમાં પાંચ ગણી સંખ્યા થાય છે. આ રીતે ગણિત કિયાથી સ્પષ્ટ જ છે, જેમકે-૩૬ ૬ પહેલા વર્ષના અંતમાં ત્રણસો છાસઠ થાય છે. બીજા વર્ષના અંતમાં ૩૬૬ ૨=૭૩૨ સાતસો બત્રીસ થાય છે આ બીજા વર્ષની અંતના રાત્રિ દિવસના પ્રમાણુની સંખ્યા છે. ૩૬ ૬+૩=૧૦૯૮ ત્રીજા વર્ષના આન્તની રાત્રિ દિવસ પ્રમાણુની સંખ્યા એક હજારને અઠાણ રાત્રિ દિવસની છે. ૩૬૬+૪=૧૪૬૪ ચૌદસે ચોસઠ આ ચેથા વર્ષની રાત્રિ દિવસની સંખ્યા થાય છે. ૩૬૬૫=૧૮૩૦ આ પાંચમા વર્ષના અન્તની અહોરાત્ર પ્રમાણુની સંખ્યા અઢારસે ત્રીસ થાય છે. મૂળ ગ્રન્થમાં પણ આજ પ્રમાણે કહ્યું છે, (foળ છagારું સારૂં ચિતરાઝું) પહેલા વર્ષના અંતમાં ત્રણ છાસઠ અહોરાત્ર બીજા વર્ષાન્તરમાં નિત્ત તુતીકું સારૂંઢિયાવાડું) બીજા વર્ષના અંતમાં સાત બત્રીસ અહોરાત્ર થાય છે. તે પછી ત્રીજા વર્ષના અંતમાં એકહજાર અઠાણુ અહોરાત્ર થાય છે, તથા (નોર ૨૩રૂઢ઼િરિચયારું) ચૌદસે ચોસઠ અહે રાત્રે ચોથા વર્ષના અંતમાં થાય છે. પાંચમા વર્ષના અંતમાં (ટ્રાર તીર્ ાઝુરિયસવા) અઢારસે ત્રીસ અહોરાત્ર પ્રમાણ પાંચમા વર્ષના અંતમાં થાય છે તેમ પ્રતીતિ થાય છે. (તા તેનું પરિવારને ઝૂરે जोय जोएइ, जसि देसंसि तेण इमाई छत्तीसं सट्टाइ राइदियसयाई उवाइणावेत्ता पुणरपि છે જે તેનું વેવ વન નોર્થ કોણ સંસિ ni દેવંતિ) વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે સૂર્ય યુગ પ્રાપ્ત કરે છે, એ મંડળ પ્રદેશમાં બે વાક્યમાણ સંખ્યાવાળા (છત્તીસ સારું સારું વિચારું) છત્રીસસે સાઠ રાત્રિ દિવસ પ્રમાણ થાય છે. અતએવ ત્રણસો સાઈઠ . એ રીતે કહ્યું છે ૩૬૬ ઉક્ત સંખ્યાવાળા રાત્રિ દિવસ પ્રમાણને (૨argવેત્તા) અતિક્રમણ કરીને ફરીથી પણ બીજા યુગના અંતમાં એજ સ્વ કક્ષામાં ભ્રમણ કરતે સૂર્ય એજ નક્ષત્રની સાથે એજ મંડળ પ્રદેશમાં વેગ પ્રાપ્ત કરે છે. આમાં શું પ્રતીતિ છે? તે માટે કહે છેઅહીં કહેલ અહેરાત્રનું પ્રમાણ બીજા વર્ષના અંતનું કહેલ છે. બે યુગમાં સૂર્ય સંવત્સર દસ થાય છે. તે પછી બે યુગ સમાપ્ત થાય ત્યારે અગીયારમા વર્ષમાં સૂર્યને ફરીથી એજ નક્ષત્રની સાથે અને એજ મંડળ પ્રદેશમાં વેગ થાય છે. પહેલાં કહેલ ગણિત પ્રક્રિયાથી પાંચમા વર્ષના અંતમાં અર્થાત્ પહેલા યુગના અંતમાં અઢારસે ત્રીસ અહોરાત્રનું પ્રમાણ સિદ્ધ થાય છે. તેથી બીજા યુગના અંતમાં એજ પ્રમાણ બમણુ થ ય છે. અર્થાત્ એ વખતે ૧૮૩૦+૪=૩૬ ૬૦ આ રીતે છત્રીસે સાઈઠ થાય છે. તેથી જ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨ ૧૨૪ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy