SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ તથા બાસઠિયા એક ભાગ ભાગના સડસઠિયા સુડતાલીસ ભાગ (૨લાકાર,rg) આટલા ભાગ વીતાવીને બાકીને ચૂર્ણિકા ભાગ શેષ રહે એજ સમયે ચોથું ચાંદ્ર સંવત્સર સમાપ્ત થાય છે, આ રીતે ચેથા સંવત્સર સુધીના યુગ સંવત્સરોના આરંભ અને સમાપ્તિ સમયના સંબંધમાં સયુક્તિક ઉત્તર સાંભળીને શ્રી ગૌતમસ્વામી પાંચમાં અભિવર્ધિત સંવત્સરના પ્રારંભકાળના સંબંધમાં પ્રશ્ન પૂછે છે-(તા gufa of પંઘણું સંવછરા પંચમ સમિત્તિવયંવર ઝરત છે મારી સાત્તિ ) આ પૂર્વ પ્રતિપાદિત યુગબેધક પાંચ સંવત્સરમાં સતિમ પાંચમું જે અભિવર્ધિત સંવત્સર છે, તેને પ્રારંભકાળ કયો પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવાન આપ કહો આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાનું કહે છે- (ત ને ગં જરૂરથરસ સંવછરાત પન્નવાળે ઉત્તમ મિત્રવ્યસંવરણ ગાવી, તાલુFકે સમg) વૃત્તપરિધિમાં વિભાગ કરવામાં આવેલ ભાગમાં પ્રારંભ અને સમાપ્તિનો સમય એક સાથે જ હોવાથી ચોથા ચાંદ્ર સંવત્સરને જે સમાપ્તિ સમય હોય છે, એ જ જૂનાધિકાણુ વગર પાંચમાં અભિવર્ધિત સંવત્સરને પ્રારંભકાળ હોય છે. અનન્તર પુરસ્કૃત સમય અર્થાત અવ્યવહિત ઉત્તરકાળમાં રહેલ સમય. હવે પાંચમાં અભિવર્ધિત સંવત્સરના સમાપ્તિકાળના સંબંધમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા તે i % TદવસિT) પાંચમું અભિવધિત સંવત્સર કયારે અને કયાં સમાપ્ત થાય છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગवान् ४ छ-(ता जे णं पढमस्स चंदसंवच्छरस्स आदी से णं पंचमस्स अभिवड ढियसंबच्छरस्स ઉત્તવાળ વતરqક સમg) પૂર્વ પ્રતિપાદિત યુક્તિ પ્રમાણે પ્રારંભ અને સમાપ્તિકાળ એક સાથે જ રહેવાથી પહેલા ચાંદ્રસંવત્સરનો જે પ્રારંભકાળ હોય છે, એ જ કાળ ન્યૂનાધિકપણ રહિત પાંચમા અભિધિત સંવત્સરને સમાપ્તિકાળ હોય છે. અનંતર પશ્ચાત્ કૃત સમય અર્થાત્ અવ્યવહિત પૂર્વ ક્ષણ યુક્ત સમય હોય છે. હવે અહી ચાંદ્ર નક્ષત્ર વેગના સંબંધમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તં સમર્થ જ વં ચ દે ma નો રૂ) પાંચમાં અભિવર્ધિત સંવત્સરના સમાપ્તિકાળમાં ચંદ્ર કયા નક્ષત્રની સાથે વેગ યુક્ત હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે–(ત્તા ઉત્તરાહિં સાઢાર્દૂિ) ઉત્તરાષાઢા નક્ષત્ર પાંચ તારાવાળું હોવાથી અહીં બહુવચન કહેલ છે, પાંચમા અભિવર્ધિત સંવત્સરના સમાપ્તિ સમયમાં ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે યોગયુક્ત હોય છે. હવે આ ઉત્તરાષાઢા નક્ષત્રને મુહૂર્ત વિભાગ સ્પષ્ટ કરે છે.-(૩ત્તરા સાઢi mમિ 15) પાંચમાં અભિવધિત સંવત્સરના સમાપ્તિ કાળમાં ચંદ્રગયુક્ત ઉત્તરાષાઢા નક્ષત્રનો શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૧૩૬ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy