________________
એ ભેદ સમજી લેવા જોઈ એ. હવે ત્રીજા વિગેરે ભેદોનુ કથન કરે છે-જેમાં અતિશય ઉષ્ણત્વ ન હૈાય તે નાત્યુંષ્ણુ કહેવાય છે. અર્થાત્ સમશીતેષ્ણ કાળ પરિપાક રૂપ કાળ નક્ષત્ર સંવત્સરના ભેદ સમજી લેવા જોઇએ ! હવે ત્રીજા વિગેરે ભેદ્દોનું કથન કરે છે—જેમાં અતિશય ઉષ્ણત્વ ન હાય તે નાત્યુંષ્ણુ કહેવાય છે, અર્થાત્ સમશીતોષ્ણ કાળ પરિપાકરૂપ કાળ નક્ષત્રસંવત્સરના ત્રીજા ભેદ્યરૂપ હેાય છે. અર્થાત્ વસતકાળ રૂપ ત્રીજો ભેદ છે. જેમકે-જેમાં અત્યંત શૈલ્ય ન હેાય એવે જે કાળ શરદ્ કાળરૂપ નક્ષત્ર સંવત્સરના ચેાથે ભેદ છે. તથા બહૂદક એટલેકે અધિકઉદક જેમાં હોય તે ખડૂદક એટલેકે અધિકઉદ્યક પ્રમાણવાળા કાળ વર્ષા કાળ રૂપ હોય છે તે વર્ષોં કાળ રૂપ કાળ નક્ષત્રસ’વત્સરના પાંચમા લેઇ કહ્યો છે. આ રીતે પાંચ લક્ષણેાથી યુક્ત જે સંવત્સર હાય તે નક્ષત્રસંવત્સર કહેવાય છે. આ રીતે પાંચ પ્રકારના લક્ષણૢાવાળા નક્ષત્રસ વત્સનુ પ્રતિપાદન કરીને ચાંદ્ર સંવત્સરાના લક્ષણાનું કથન કરવામાં આવે છે–(તા ચિસમળિમાર્જિ નોવંતા વિશ્વમ ચારિ ળવવત્તા ડુબો વહુ કોય તમાઢુ સંછાં ૐૐ ।।૨॥ જે સવત્સરમાં એક કાળમાંજ પૂર્ણિમાને એટલે કે તે તે માસ પરિસમાપ્તિ એધક તિથિના યાગ કરીને અર્થાત્ તે તે પૂર્ણિમાના યાગ કરીને તથા માસના તે તે વિસદેશ નક્ષત્રેના ચેગ કરીને તથા કપણાથી પ્રખ્યાતિ પ્રાપ્ત કરાવીને સવત્સર પૂ` કરે છે. એ સંવત્સરને આચાય - ગણુ ચાંદ્રસંવત્સર કહે છે અથવા ટુમો) કટુક એટલે કે શીત આતપાદિ દોષના અધિક પણાથી રાગના સંચરણ વગેરેથી પરિણામમાં દારૂછુ અને બહુ કાળુ જે સંવત્સર હાય દારૂણ્યુ વિશેષણવાળાએ સંવત્સરને ચાર્ટીંગણુ ચાંદ્રસંવત્સર કહે છે. અર્થાત્ જે સ`વત્સરમાં શ્રાવિષ્ઠા પ્રૌપદા વિગેરે નક્ષત્રા વિષમચારી એટલે કે માસના નામથી જુદા નામવાળા નક્ષત્રા હેાય છે, તથા ચંદ્રના સમકાળમાંજ ચેાગ પ્રાપ્ત કરે છે, એજ ત્રસદશ નક્ષત્ર શ્રાવિી, ભાદ્રપદી રૂપ તે તે પૂર્ણિમાને સમાસ કરે છે, તથા તે તે નક્ષત્રા ને ખછૂંદવાળા કરતા કરતા ચાંદ્રસંવત્સરને પણ કરે છે. ચાંદ્ર એટલે ચંદ્ર સંબંધી અર્થાત્ ચંદ્રના અનુરોધથી પરિપૂર્ણ ચંદ્રાનુરાધ એટલેકે માસાની સમાપ્તિવાળા અર્થાત્ માસના સરખા નામવાળા નક્ષત્રના અનુરોધથી સમાપ્ત નક્ષત્રાવાળા સંવત્સર, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ મૂષક, શલભ (તી) શુક સ્વચક્ર પરચક્ર આ છ પ્રકારની ઇતિ પૂર્વાચાર્યાંએ કહેલ છે, ઇતિ એટલે દૂષિત ચાંદ્રસ ંવત્સર તેને દારૂણ ચંદ્રસ ંવત્સર પણ કહે છે.
આ રીતે ચાંદ્રસવારનું પ્રતિપાદન કરીને હવે ક*સ ંવત્સરના લક્ષણાનું કથન હે છે. (વિસમ પદ્માસિનો રિળÉતિ અનુસુતિ પુછ્યું મારું ળ સમવાના,'તમાકુ અંજીર મં ણા જે સ`વત્સરમાં વનસ્પતિ એટલેકે વૃક્ષલતા વિગેરે વનસ્પતિ અનિયત સમયમાં એટલેકે વિષમકાળમાં પ્રવાલ પલ્લવ અંકુરાદિથી યુક્ત થઇને પાતપેાતાના અંકુરની સાથે વનસ્પતિ સમૂહ વૃદ્ધી પ્રાપ્ત કરે છે; તથા અનૃતુમાં એટલેકે પોતપાતાના સમયને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૫૨
Go To INDEX