SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્ર કે સૂર્ય† રાહૂની કુક્ષિને વિદ્યારિત કરેલ છે. અર્થાત્ ચંદ્ર કે સૂર્ય રાહૂના ઉદરને ભેદ્દીને બહાર નીકળે છે.-(તા ગયાળ રાજૂક્ષેત્રે આજીમાળેત્રા, ૭ મેવા, ચન્નના, सूरसवा, लेसं आवरेत्ता पच्चोसकर, तयाणं मणुस्सलाए मणुस्सा एवं वदति राहुणा રહેવા સૂોવા, વસે રાકુળ રાજુળા વૅતે) જ્યારે રાહૂ ચંદ્ર અને સૂર્યંની લેશ્યાને આચ્છા તિ કરીને પરાવર્તિત કરે છે. અર્થાત્ છેડે છે. ત્યારે મનુષ્ય આ પ્રમાણે કહે છેકેરાહુ એ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરીને મુખમાંથી બહાર કુહાડે છે. (તા ગયાળ રાહુલે आगच्छमाणे वा, गच्छमाणे वा चंदग्स वा, सूररस वा, लेसं आवरेत्ता मुज्जं मज्जेणं विईवयइ, तया णं मणुस्सलोभि मणुस्सा वदति राहुणा चंदे वा सूरे वा विइयरिर राहुणा विइरिए) જયારે ચંદ્ર કે સૂર્યની લેશ્યાને મધ્યભાગથી આચ્છાદિત કરીને રાહુગમન કરે છે ત્યારે મનુષ્યલેાકમાં મનુષ્ય આ પ્રમાણે કહે છેકે-ચંદ્ર કે સૂર્યંને રાહુએ મધ્યભાગથી વિદ્યાતિ કરેલ છે. આ કથન કેવળ જન માત્રજ છે.—(તા ગયા નં રજૂàવે આળચ્છમાળે વા माणे वा चंदस्स वा सूरहस था, लेस्सं आवरेता णं अहे सपक्खि सपडिदिसि चिह्न तथा णं મનુલ્લા વર્ ́તિ, રાજુના હૈ યા સૂરે વા વસ્થે રાજુના હસ્થે) જ્યારે રાહુ ચદ્ર કે સૂના ગમન કરતી વખતે અથવા આવતી વખતે કે વિક્॰ણા કરતી વખતે અથવા પરિચારણા કરતી વખતે ચંદ્રની કે સૂર્યની લેશ્યાને આચ્છાદિત કરીને નીચે (વર્ણ) બધા પક્ષમાં અને ખધી દિશાઓમાં સ્થિત રહે છે, ત્યારે મનુષ્ય લેકમાં મનુષ્યા કહે છેકે-ચંદ્ર કે સૂર્યંને રાહુએ બધી રીતે ગ્રસીત કરેલ છે. રાહુએ ચંદ્રને ગ્રસીત કરેલ છે. છ હવે ખીજા વિષયનું પ્રતિપાદન કરવામાં આવે છે. ચ'દ્ગ વિમાન એકસઠયા પાંચ યેાજન ભાગ ન્યૂન હેાવાથી અને રાહુવિમાન ગ્રહિવમાનથી અર્ધા યાજન પ્રમાણનું હોવાથી રાહુ વિમાનથી ચંદ્રવિમાન બધી રીતે કેવી રીતે આચ્છાદિત થવાના સંભવ બને છે? આશકાના સમાધાન માટે કહેવામાં આવે છે. જે આ ગ્રહવિમાનથી અર્ધા પ્રમાણનુ છે, તે પ્રાયઃ કરીને હાય છે. તેથી રાહુગ્રહનુ કહેલ પ્રમાણથી વધારે પ્રમાણવાળું વિમાન હાવાની સંભાવના રહે છે. તેથી કોઈ અનુપપત્તી નથી. કાઈ ખીજા આ પ્રમાણે કહે છે. રાહુ વિમાનના મહાન્ અધિક અંધકાર રશ્મિસમૂહ હેાય છે. તેથી લઘુ પ્રમાણવાળા મહાન્ અધિક પ્રમાણવાળા સાથે મિશ્ર રશ્મિસમૂહનું પ્રસારણ કરીને સંપૂર્ણ ચંદ્રમંડળને આચ્છાદ્વિત કરી દે છે. તેથી આ કથનમાં કાઈ જાતની ઢાષાપત્તી નથી. આ રીતે સવિસ્તરરૂપે રાહુના ગતિભેદોનું કથન જાણીને રાહુના ભેદે જાણવાની ઈચ્છાથી શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે. (તા વિજ્ઞેળ રાજૂ વળત્તે) રાહુ કેટલા પ્રકારના કહ્યા છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૩૮૭ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy