SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ दाहिणपुरथिमेण आवरित्ता उत्तरपच्चत्थिमेण विईवयइ, तया ण दाहिणपुरस्थिमेव चंदे वा સૂરે વા, વરૂ, ઉત્તરપદરિથi g) જ્યારે રાહુદેવ કઈ સ્થાનથી આવતી વખતે કે જતી વખતે સ્વેચ્છાથી કેઈપણ વિક્રિયા કરીને પરિચારણ બુદ્ધિથી આમતેમ જતી વખતે ચંદ્રની કે સૂર્યની વેશ્યાને દક્ષિણ પૂર્વ તરફના ખૂણાથી અર્થાત્ અગ્નિખૂણાથી ઢાંકી દઈને ફરીને ઉત્તરપશ્ચિમ અર્થાત્ વાયવ્ય ખૂણાથી મુક્ત કરે છે. ત્યારે અગ્નિખુણામાંથી ચંદ્ર અથવા સૂર્ય પિતાને પ્રગટ કરે છે. તથા રાહુ વાયવ્ય ખુણામાં સ્થિત રહે છે. અર્થાત્ તેઓ પરસ્પર એકબીજા સન્મુખ થઈ જાય છે. (૪ i r[ રે ગા માળે વા વિરવાળે वा परियारेभाणे वा, चंदम्स वा सूरस्स वा, लेसं दाहिणपच्चत्थिमे णं आवरित्ता गच्छमाणे वा उत्तरपुरस्थिमेगं विईवयइ, तया ण दाहिणवच्चस्थिमेण चंदे वा सूरे वा, उवद सेइ उत्तर પૂચિમે દૂ) રાહુદેવ જ્યારે દક્ષિણ પશ્ચિમ અર્થાત્ નિરૂત્યકોણથી ચંદ્રની અથવા સૂર્યની લેશ્યાને આચ્છાદિત કરે છે, ત્યારે ચંદ્ર કે સૂર્ય નેત્રત્ય ખુણામાંથી પોતાને પ્રગટ કરે છે. અને રાહુ ઉત્તર પૌરટ્ય અર્થાત્ ઈશાન ખુણામાંથી ગમન કરે છે. (ggin અમિજાવેલું उत्तरपच्चत्थिमेण आवरेत्ता दाहिणपुरथिमेण विईवयइ, उत्तरपुरस्थिमेण आवरेत्ता दाहिण દરિયમેનું વિવરુ) આ પૂર્વકથિત ભાવના પ્રકારથી રાહુ નામને દેવ જ્યારે ચંદ્રની અથવા સૂર્યની ગ્લેશ્યાને વાયવ્ય ખુણામાંથી આચ્છાદિત કરે છે, અને અગ્નિ ખુણામાંથી છેડે છે, તે આ પરિસ્થિતિમાં વાયવ્ય ખૂણામાં ચંદ્ર સૂર્ય પ્રગટ થયેલ દેખાય છે. અને અગ્નિ ખુણામાં લેસ્થાને છેડતે રાહુ સ્થિત રહે છે. આ પ્રમાણેજ રાહુ જ્યારે ચંદ્ર સૂર્યની એક તરફની લેસ્થાને ઈશાન ખુણામાં ઢાંકી દે છે, અને નૈઋત્ય ખુણામાંથી છેડે છે, ત્યારે ઈશાન ખૂણામાં ચંદ્ર કે સૂર્ય પ્રગટ થયેલ દેખાય છે. અને નૈઋત્ય કેણમાં રાહુ રિત રહે છે.-(તા કયા નં રાક્ તેવે બારમાળવા, રછમાળે વા, विउव्वमाणे वो, परियारेमाणे वा, चं दस्सवा सूरस्सवा, लेसं आवरेत्ता विईवय તથા નં મધુપુરૂઢોર મજુરના વરંત સાદુળા રે સૂરે વા નહિg) જયારે રાહુ ચંદ્રની કે સૂર્યની વેશ્યાને આચ્છાદિત કરીને સ્થિત રહે છે, ત્યારે લોકમાં આ પ્રમાણે કહેવામાં આવે છે, કે રાહથી ચંદ્ર કે સૂર્ય ગ્રસિત થયેલ છે.-ત્તા ગયાનું જા રે મારા રછમાળેલા, Twળેલા, જંરહ્મવા, કૂરતવા, જેસં ગાયત્તા ઘરેલું વિચરું, તથા મgeણઢોનિ મંગુરતા વતિ ન વા કૂળવા જાદુપ્ત છામિના) જ્યારે રાહુલેશ્યાને આચ્છાદિત કરીને પાર્શ્વભાગથી છોડે છે. ત્યારે મનુષ્ય આ પ્રમાણે કહે છેકે-ચંદ્ર કે શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨ ૩૮૬ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy