________________
સુવિ vomત્તે તે 1-ત્તા ઘુઘરાહુ ચ પ વરદુ ય) ધ્રુવરાહુ અને પર્વરાહ આજ પ્રમાણે બે રાહ પ્રાપ્ત કરેલા છે. તેનેજ વિશેષિત કરે છે.-(તાથ i ને રે ધુવરા રે જE૪ पक्खस्स पडिवर पण्णरसइभागे गं भाग चं दस्स लेसं आवरेमाणे आवरेमाणे चिड) तमा જે ધવરાહુ છે, તે કૃષ્ણપક્ષની પ્રતિપદાથી આરંભ કરીને પોતાના પંદરમા ભાગથી ચંદ્રની પંદરમા ભાગની વેશ્યાને આચ્છાદિત કરીને રહે છે. અર્થાત્ બે પ્રકારના રાહમાં જે નિત્યરાયું છે, કે જે સદા ચંદ્ર વિમાનની નીચે સંચરણ કરે છે, તે ધ્રુવ રાહુ કહેવાય છે. અને પૂર્ણિમા અને અમાવાસ્યાના પર્વકાળમાં ક્રમાનુસાર ચંદ્રને કે સૂર્યને ગ્રાસ કરે છે. તે પર્વરાહ છે. તેમાં જે ધ્રુવરહૂ છે, તે કૃષ્ણપક્ષની પ્રતિપદાથી આરંભ કરીને દરેક તિથિમાં પિતાના પંદરમા ભાગની ચંદ્ર વેશ્યાને આચ્છાદિત કરીને રહે છે.–(7 ના દશr ઇ પN મા વાવ govસ મા) પ્રતિપદારૂપ પહેલી તિથિમાં ચંદ્રનો પહેલે પ્રથ ભાગ, બીજમાં બીજે પદરમે ભાગ, ત્રીજમાં ત્રીજો પંદરમો ભાગ યાવત્ પંદરમા દિવસે પંદરમા ભાગને આચ્છાદિત કરે છે.–(ામે સમયે વંદે જે જ મારૂ, ગવરેસે સમા રે રસ્તે ચ વિરત્તિ ૨ ) અંતની અમાવાસ્યા તિથિમાં ચંદ્ર રાહુ વિમાનથી સર્વ પ્રકારે આચ્છાદિત થાય છે. બાકિની પ્રતિપદા, દ્વિતીય, તૃતીયાદિકાળમાં ચંદ્ર કંઈક અંશથી રાહૂ વિમાનથી આચ્છાદિત ન થવાથી પ્રકાશિત રહે છે. (તમેવ દુપટ્વે ૩૨ના નિદરૂ 7 जहा-पढमाए पढम भाग जाव च दे विरत्ते य भवइ, अवसेसे समए च दे रत्ते य विरत्ते य भवइ) શુકલ પક્ષમાં ચંદ્ર ઉ૫દશ્યમાન રહે છે જેમકે-શુકલ પક્ષની પ્રતિપદાથી આરંભ કરીને એક પંદરમા ભાગને એટલેકે દરેક તિથિમાં પંદરમા પંદરમા ભાગને પ્રકાશિત કરે છે. બીજના દિવસે બીજા પંદરમા ભાગને પ્રગટ કરે છે. એ જ પ્રમાણેના ક્રમથી યાવત પૂર્ણિમામાં પંદરમા પંદરમાભાગને અથવા સંપૂર્ણ ચંદ્રમંડળને પ્રગટ કરે છે. અર્થાત પૂર્ણિમાના અંતમાં ચંદ્ર દરેક પ્રકારથી વિરક્ત અર્થાત્ બધી તરફથી મુક્ત થઈને પ્રકાશિત થાય છે. કારણકે એ સમયે લશ્યમાત્ર પણ રાહુના વિમાનથી આચ્છાદિત રહેતું નથી, બીજુ કહે છે. શુકલપક્ષમાં અને કૃષ્ણપક્ષમાં કઈક દિવસે રાહુ વિમાન વૃત્ત રહે છે જેમકેગ્રહણ કાળમાં પર્વરાહુ કેટલાક દિવસ યાવત્ એ રીતે હેતે નથી તો તેમાં શું કારણ છે? આ શંકાના રામાધાન માટે કહે છે. જે દિવસે અત્યંત અંધકારથી ચંદ્ર વ્યાપ્ત થાય છે. તેને દિવસે તે વિમાન વૃત પ્રતિભાસિત થાય છે. ચંદ્ર પ્રભાની બાહુલ્યતાથી રાહ વિમાનને પ્રસ્તરભાવ થવાથી યથાવસ્થિતપણાથી રહેવાથી ચંદ્ર અધિકતાથી પ્રગટ થાય છે. ત્યાં ચંદ્ર પ્રભા રાહુ વિમાનથી અભિભૂત થતી નથી. પરંતુ અત્યંત અધિકતા હોવાથી ચંદ્ર પ્રભાથીજ અલ્પ અ૬૫ રાહૂ વિમાન પ્રભાને અભિભવ થાય છે, તેથી વૃત્તતાને પ્રાપ્ત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
3८८
Go To INDEX