SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સfણ સંસિ સેકં દૂરે અમાવાસં ૩) આ રીતે આ કહેલ ઉપાયથી તે તે અમાવાસ્યા સ્થાનથી મંડળને એકસો વીસથી વિભક્ત કરીને તેને મંડળ પ્રદેશમાં રહીને સૂર્ય અમાવાસ્યાને સમાપ્ત કરે છે.–(guળોવાળું) પૂર્વ પ્રતિપાદિત કમથી (તાપ તારૂ અમાવાસાTrg) પહેલા પહેલાની અમાવાસ્યાના સમાપકમંડળપ્રદેશની પછી રહેલા જે મંડળ પ્રદેશ તેને એકસે ચોવીસથી (છેત્તા) વિભક્ત કરીને અર્થાત્ એટલા વિભાગ કરીને (૨૩વરં જamત્તિ માણે) ચેરાણુ ચોરાણુ ભાગને લઈને જે મંડળ પ્રદેશ આવે એજ મંડળ પ્રદેશમાં રહેલ સૂર્ય તેને આગળની અમાવાસ્યાઓને સમાપ્ત કરે છે. હવે શ્રીભગવાન આ વિષયમાં ઉદાહરણનું કથન કરે છે.–સત્તા મં િ રેવંતિ રે चरिमं बावद्रि अमावासं जोएइ ताप अमावासटाणाए मंडलं चउवीसेंणं सएणं छेत्ता सत्तावीस મા વિરૂTI Bરથ ળ છે જે મિં વાવ અમાવાસં નોટ્ટ) સૂર્યના અમાવાસ્યા સમાપ્તિ મંડળપ્રદેશની વિચારણામાં જે મંડળ પ્રદેશમાં રહેલ સૂર્ય છેલી બાસઠમી અમાસને સમાપ્ત કરે છે. એ અમાવાસ્યા સમાપ્તિ પ્રદેશથી પછી રહેલ જે મંડળ તેને એકસો વીસથી વિમુક્ત કરીને તેમાંથી પહેલાં ચાલીસ ભાગોને (૩ોવzત્તા) એક તરફ રાખીને એજ મંડળ પ્રદેશમાં રહેલ સૂર્ય છેલ્લી બાસઠમી અમાસને સમાપ્ત કરે છે. એ પ્રમાણે જાણીને પોતાના શિષ્યને એ પ્રમાણે ઉપદેશ કરે અહીં એકત્પાદક ગણિત પ્રક્રિયા પૂર્ણિમા સમાપ્તિ પ્રદેશના કથનાનુસારજ સમજી લેવી જોઈએ છે , ૬૬ ા હવે ચંદ્ર અને સૂર્ય કથા નક્ષત્રમાં યુક્ત થઈને કઈ પૂર્ણિમાને સમાપ્ત કરે છે એ સંબંધી કથન કરે છે.-(તા ઘufસળ) ઈત્યાદિ. ટીકાર્થ–પહેલાં ત્રણ સૂત્રોથી અમાવાસ્યા અને પૂર્ણિમાની સમાપ્તિના મંડળ પ્રદેશની સમ્યક પ્રકારથી વિચારણા કરીને હવે આ સડસઠમાં અધિકાર સૂત્રમાં એજ સૂર્ય ચંદ્રના દરેક પૂર્ણિમા સમાપ્તિ કાળમાં નક્ષત્રના રોગને વિષયમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરતાં કહે छ-(ता एएसिणं पचण्हं संवच्छराणं पढम पुणिमासिगिं चंदे केणं णक्खत्तेग जोएइ) (सा) યુગના ભેગકાળમાં આ પૂર્વોક્ત (વંavā) પાંચ સંવત્સરેમાં અર્થાત્ યુગના પહેલા માસને પૂર્ણ કરવાવાળી (goળમાસિf) પૂર્ણિમાને (જં) ચંદ્ર કે સૂર્ય (અહીં ચંદ્રપદ ઉપલક્ષણ રૂપ હોવાથી અને સૂત્રમાં બનેનું કથન હોવાથી દ્રપદથી ચંદ્ર સૂર્ય બેઉનું ગ્રહણ સમજવું) કયા નક્ષત્રની સાથે રોગ પ્રાપ્ત કરીને પહેલી પૂર્ણિમાને સમાપ્ત કરે છે? આ રીતે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે–(ા ઘનિre) (નક્ષત્રમાં તારાઓનું અધિપણું હોય છે તેથી તેને બહુવચનથી કહેલ છે.) ધનિષ્ઠા શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy