SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ તથા બધાની અલગ અલગ સ્થિતિ જાણવા માટે શ્રીગૌતમસ્વામી પુનઃ પ્રશ્નપૂછે છે(Rા નોળિળ વીનં જેવાં વારં gonત્ત) તિક સ્વરૂપ તે તે વિમાનધિષ્ઠાત્રી દેવિયોની એ વિમાનમાં કેટલા કાલ પર્યાની ત્યાં તે તે વિમાનેમાં સ્થિતિ હોય છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રીભગવાન કહે छ-(ता जहण्णेण अटुभागपलिओवम उक्कोसेण अद्धपलिओवम पण्णासाए वाससहस्सेहि અમદચં) ત્યાં ત્યાં તેને વિમાનની અધિષ્ઠાત્રી દેવિયેને તથા તેતે અમહિષિનો તેમના પરિવારને સામાનિક અંગરક્ષિકાઓને જઘન્યતાથી એક પાપમના આઠમા ભાગ તુલ્યકાળ હોય છે. અને ઉત્કૃષ્ટથી અર્થાત્ અધિકાથી અધપત્યેષમકાળ પરિમાણુ યાવત્ ત્યાં તે તે વિમાનમાં સ્થિતિ હોય છે. આ પ્રમાણે શ્રી ભગવાનને સામાન્ય પ્રકારથી ઉત્તર સાંભળીને ફરીથી શ્રીગૌતમસ્વામી અલગ પ્રશ્ન પૂછે છે- (ા વિમાને જા વરૂણં #ારું ટિ gumત્તા) ચંદ્રવિમાનમાં દેવની સ્થિતિ કેટલા કાળની કહી છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.–( Tom ર૩રપઢિોરમ ૩ોf gવયં વાસયાપ્ત મણિચં) જઘન્યપણાથી એક પલ્યોપમ કાળના ચેથા ભાગ પ્રમાણ કાળની યાવત્ સ્થિતિ હોય છે. તથા ઉત્કૃષ્ટથી એટલેકે સર્વાધિકપણાથી એક પપમ કાળની અર્થાત્ એક લાખ વર્ષથી કંઈક વધારે સમય ચંદ્રવિમાનમાં ચંદ્રવિમાનાધિષ્ઠાતા દેવાની અને તેમના સામાનિક અંગરક્ષકે વિગેરેની સ્થિતિ હોય છે. ફરીથી શ્રીગૌતમસ્વામી પૂછે છે –(ના વિશાળનું સેવન જા વાગરા) ચંદ્રવિમાનમાં દેવીની કેટલા કાળની સ્થિતિ કહી છે? ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.–(તા હoળનું જ દમ ગોપN ૩ોતે ટ્રિપઢિપ્રોવ gujના વાર Haf૪ ગર દિચં) જઘન્યથી પલ્યોપમને ભાગ અને ઉત્કૃષ્ટથી અપાપમથી (૫૦૦૦૦) જેટલા કાળથી કંઈક અધિકકાળ પર્વતની સ્થિતિ કહી છે. હવે સૂર્ય વિમાનના વિષયમાં પ્રશ્ન પૂછે છે.-(ા સૂરવિમળાં રેવા ગ્રં સારું ૬િ gumત્તા) સૂર્ય વિમાનમાં દેવેની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉત્તરમાં શ્રીભગવાન કહે છે. (ત કomi ઘરમાનપ૪િ વમં રોસેળ ત્રિોત્રમવાર સક્ષમ મહિ) જઘન્યથી પાપમને ચે ભાગ અને સર્વાધિકપણાથી એક પલપમ અર્થાત્ એકહજાર વર્ષથી કંઈક વધારે સ્થિતિ હોય છે. ' હવે દેવિયેની સ્થિતિના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.–(તા સૂરવિરાળે નં રેવી વરુદંરું પાત્તા) સૂર્ય વિમાનમાં દેવિયેની સ્થિતિ કેટલાકળની કહી છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.(an जहण्णेण च उठभागपलि ओवम उक्कोसेण अद्धपलिओवम पंचहि बाससएहि अब्भहिय) શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૩૨૫ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy