________________
કલ્યાણુસ્વરૂપ મંગળ સ્વરૂપ દૈવત, ચૈત્ય, પયું`પાસના કરવા લાયક છે. આ પ્રમાણે ન્યાતિ ફ્રેન્દ્ર જ્યોતિષરાજ સૂર્ય સૂર્યાવત...સક વિમાનમાં સુધર્માં સભામાં અંતઃપુરની સાથે દ્વિવ્ય ભાગ ભાગેને ભાગવતેાથો વિચરવાને સમર્થ થતે નથી. જ્યાતિષેન્દ્ર નૈતિષરાજ સૂર્ય સૂર્યાવત સક વિમાનમાં સુધર્માંસભામાં સૂર્ય સિંહાસનમાં ચારહજાર સામાજિક દેવ અને ચાર સપરિવાર અગ્રમદ્ગિષિચેાની સાથે ત્રણ પરિષદા સાત સૈન્ય અને સાત સૈન્યાધિપતિઓની સાથે સોળહજાર આત્મરક્ષક દેવે અનેક જ્યોતિષેન્દ્ર દેવ દેવયાની સાથે ઘેરાઈ ને મહાન્ વાદ્યમાન ગીતાઢિંત્ર તંત્રી તલતાલ ત્રુટિત અને ઘન મૃદંગના દક્ષપુરૂષ દ્વારા વગાડેલ શબ્દથી યુક્ત દિવ્ય ભાગ ભાગેને ભેગવવામાં સમથ થાય છે. કેવળ સૂર્યાધિષ્ઠિત દેવ જ્યાતિષેન્દ્ર જ્યાતિષરાજ સૂર્ય જ પેાતાની વિકુવા શક્તિથી અલૌકિક ભાગભાગને ભેાગવવામાં સમથ હાય છે. આ તમામ યાવત્ શબ્દનું તાત્પ છે. ।। સૂ. ૯૭ ||
હવે જ્યાતિષ્કગણુની એકત્ર સ્થિતિ સબંધી પ્રશ્ન સૂત્ર કહે છે.
ટીકા-સત્તાણુમા સૂત્રમાં ચદ્રાદિની અગ્રમહિષિયાના સંબંધમાં વિચાર તથા સૂર્ય ચંદ્રનુ` તેમની સાથે પાત પેાતાના વિમાનાવત`સકમાં આવેલ સુધર્માં સભાની સ્થિતિનુ વર્ણન કરીને હવે આ અદ્નાણુમા સૂત્રમાં ચંદ્ર-સૂર્યગ્રહ અને તારા વિમાનમાં તેતે અધિષ્ઠાતા દેવદેવિયાની સ્થિતિકાલનું પરિમાણુ જ્ઞાન વિષયક પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે.--(તા નોફ રિયાળ વાળ વચારું' ફ઼િ પત્તા) જ્યાતિષ્ઠ દેવાની કેટલા કાળની સ્થિતિ ક્ડી છે ? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે. (તા ગોળ ૪૪ માનોિવમ' રોસેનજિત્રોત્રમ વાલસચનસ્લમ મ)િ જ્યાતિષ્ટદેવ ચંદ્રવિમાનમાં ચંદ્ર સખંધી અને સૂર્ય વિમાનમાં સૂર્ય સખાધી અને એ રીતે ગ્રહ-નક્ષત્ર અને તારા વિમાનામાં પણ તેના તેના સંબંધવાળા જયે તિષ્ઠ દેવેાની સ્થિતિ સામાન્ય રીતે જઘન્ય સ્થિતિ એટલેકે અપસ્થિતિ એક પત્યે પમકાળના આઠમા ભાગ જેટલી સ્થિતિ હૈાય છે. તથા (કોલેન) ઉત્કર્ષ થી અર્થાત્ અધિકતાથી એક લાખ વર્ષે વધારે એક પલ્ટેપમ કાળની સ્થિતિ કહી છે. આ પ્રમાણે સામાન્ય પ્રકારના ઉત્તરને જાણીને ફરીથી વિશેષ જાણવાના હેતુથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૨૪
Go To INDEX