________________
સોલહવાં પ્રાભૃત
સેળમાં પ્રાકૃતિને પ્રારંભ ટકાર્થ–પંદરમા પ્રાભૂતમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ અને નક્ષત્રોના મંડળ ગતિના સંબંધમાં અનેક પ્રકારથી વિચાર સારી રીતે વિચિત કરીને હવે-(હું તે હોસિTI ઢાળ) પ્રકાશનું લક્ષણ શું છે? આ વિષયને કહેવાના હેતુથી શ્રીગૌતમસ્વામી પ્રશ્ન સૂત્ર કહે છે.-(તા # તે હોલિના શ્રવણે માહિતિ વણકના) હે ભગવન કયા પ્રકારથી આપે પ્રકાશનું સ્વરૂપ પ્રતિપાદન કરેલ છે? તે કહે આ પ્રમાણે સામાન્ય રીતે પ્રશ્ન કરીને વિવક્ષિત વિષયને પ્રકાશિત કરવાના ઉદ્દેશથી ફરીથી વિશેષ રીતે જીજ્ઞાસા કરીને પ્રશ્ન કરે છે– (તા ચંદ્રાવીય રોસિળાવીર હોસિગાય રંઢેરાવીય ક જિં ઢળ) ચંદ્રલેશ્યા
સ્ના આ બે પદનો અથવા જ્યા તથા ચંદ્રલેશ્યા આ બે પદોને એકજ અર્થ થાય છે? અર્થ ભેદ થતું નથી? અર્થાત્ અક્ષરના આનુપૂવીનભેદથી અર્થભેદ થાય છે ? અથવા એકાર્થ હોય છે? જેમ નદી, દીન, એ બે પદોને આનુ પુવી હોવાથી અર્થભેદ થાય છે. અથવા પુત્રના ગુરૂ અને ગુરૂના પુત્ર આ બે વાક્યને કદાચ આનુપૂર્વના ભેદ દર્શનથી અર્થભેદ પણ પ્રત્યક્ષજ દેખાય છે. આ પ્રકારની શંકાની સંભાવનાથી ચંદ્રલેશ્યાએ
સ્ના છે? આ યુક્તિથી અગર સ્ના ચંદ્રલેશ્યા હોય છે? આ પ્રમાણે હોય તે આ બે પદેને આનુપૂવથી અગર અનાનુપૂવથી વ્યવસ્થિત રહેલને શું અર્થ થાય છે ? શ પરસ્પર ભિન્ન અર્થને બતાવનાર છે? અથવા અભિન્નાર્થકનું પ્રતિપાદન કરવાવાળા છે? આ શી રીતે થાય છે? અર્થાત અન્યાવચ્છેદથી જાણવામાં આવે છે? કે અભિન્નપણથી જાણી શકાય છે? જેનાથી અસાધારણ કે સાધારણ જાણી શકાય તે અસાધારણ સ્વરૂપ અગર સાધારણ સ્વરૂપ છે ? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.-(તા urm) એક સ્વરૂપથી ભિન્ન હોવા છતાં પણ અર્થથી સમાનતાવાળા હોય છે. અર્થાત્ ચંદ્રલેશ્યા અને ત્રના એ બે પદોને આનુપૂવથી અથવા અનાનુપૂવથી વ્યવસ્થિત એકરૂપ અભિન્ન અર્થ જ થાય છે. જે વેશ્યાપદવાઓનો અર્થ થાય છે એજ બીજા સ્ના શબ્દનો અર્થ થાય છે. વેદ, દેવ આ બે શબ્દોને અથવા પુત્રને ગુરૂ અથવા ગુરૂપુત્ર આ શબ્દોને સ્વરૂપભેદથી વાયના ભેદની જેમ અર્થભેદ સમજ જોઈએ. (grFan) એક અસાધારણ સ્વરૂપવાળું લક્ષણ જેનું હોય તે એક
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
૨૯૬
Go To INDEX