SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવાન કહે છે.-(તા ગોળ ટ્રુમાાહિત્રોમ કોલેાં સાગ અનુમાન હિોત્રમં) જધન્યથી પચે પમના આઠમાભાગ જેટલી સ્થિતિ કહી છે અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે પક્ષે પમના આઠમા ભાગ જેટલી તારા વિમાનમાં દૈવિયેાની સ્થિતિ કહેવામાં આવી છે. । સૂ.૯૮ ટીકા-અટ્ઠાણુમાં સૂત્રમાં ચંદ્ર-સૂર્ય, ગ્રહ નક્ષત્ર અને તારાઓના વિમાનના અધિ ષ્ઠિાતા દેવ દૈવિયા તથા તેમના સામાનિક આત્મરક્ષક વિગેરેના તે તે વિમાનામાં સ્થિતિકાળ પરિમાણની વિચારણા કરીને હવે આ નવ્વાણુમા સૂત્રમાં એ ચંદ્ર સૂર્ય*-ગ્રહ નક્ષત્ર અને તારા રૂપાની પરસ્પરની સમાનતા અને અધિકતાના સંબંધમાં પ્રશ્નોત્તર સૂત્ર દ્વારા વિચાર ખતાવે છે. (તા પલિાં પંમિસૂચિના વણસતારા પાપં ચરેચરે હિતો અપ્પા ના મ ુયાના, તુછા વા, વિત્તેસિયાદ્યિા વા) આ પહેલાં કહેલ ચંદ્ર-સૂર્ય -ગ્રહ-નક્ષત્ર અને તારાએમાં પરસ્પરની વ્યવસ્થાના વિચારમાં કાણુ કોની અપેક્ષાથી અલ્પ હોય છે ? કોણ કેનાથી અધિક પરિવારવાળા અધિક પ્રકાશવાળા હાય છે? તથા કેણુ કાની ખરાખરની સ્થિતિવાળા હાય છે? તથા કાણુ કેનાથી સ્થિતિ ગતિ પરિમાણુ પ્રકાશ વિગેરેમાં અધિકાધિકરૂપવાળા હાય છે ? તે હે ભગવન્ આપ કહે! આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા. ચંતા ચતૂરા ચણ નાં તો ચિતુષ્ઠા સજ્જથ્થોવા) ચંદ્ર અને સૂર્યં પરસ્પર તુલ્ય હોય છે. અર્થાત્ આકાર, પ્રકાર, પરિમાણુ તેજ પ્રકાશ, પ્રભાવ પ્રમાણાધિકારદિમાં સરખા હૈાય છે. તથા સૌથી એછા ગ્રહ, નક્ષત્ર, તારારૂપથી અલ્પ પરિમાણવાળા કડેલા છે. આ પ્રમાણે સ્વશિષ્યાને પ્રતિપાદન કરીને કહેવું, તથા (નવત્તા સંવિ મુળાના વિઘ્નનુળા તારા સંવિજ્ઞનુળા) ચંદ્ર-સૂર્ય એ બન્ને બધા વિષયમાં સમાન હાય છે. તેમની અપેક્ષાએ નક્ષત્ર ધ્યેયગણા કહ્યા છે. સંખ્યાતીતગણુા હાતા નથી. કંઈક સખ્યા તુલ્ય અગર અધિક ચંદ્ર સૂર્યની અપેક્ષાથી નક્ષત્રે હેાય છે. તથા નક્ષત્ર ગણુના કરતાં હેાસભ્યેય ગણા હેાય છે. નક્ષત્રાથી ગ્રહે! સંખ્યેય ગણા હેાય છે. તથા ગ્રહાના કરતાં તારાએ સંખ્યેય ગણા હાય છે, કંઈક સંખ્યાથી તુલ્ય અગર અધિક હોય છે. આનાથી એ સિદ્ધ થાય છે કે ચંદ્ર સૂર્ય પરસ્પર તુલ્ય હાવા છતાં સૌથી અલ્પ છે, તેમનાથી વધારે નક્ષત્રા હાય છે. તેમના કરતાં વધારે ગ્રહે હૈાય છે. ગ્રહેાથી વધારા તારાએ હાય છે. તથા સૌથી એછા ચંદ્ર અને સૂર્ય હોય છે. આ પ્રમાણે બધા જ્યાનિષ્ક દેવના સંબંધમાં વિચાર પ્રતિપાદિત કરેલ છે. ! સૂ. ૯૯ અઢારમું પ્રાભૃત સમાપ્ત ! ૧૮ ॥ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૩૨૭ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy