________________
ખારથી ગુણાકાર કરે તે ચાંદ્રસ ંવત્સરનુ પરિમણ નીકળી આવે છે. ફરીથી આજ વિષયના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(ત્તા મેળવણ રા'ચિત્તેનું બહિત્તિ વજ્ઞા) પહેલાં કહેલ ચાંદ્રસ'વત્સર કેટલા અહેારાત્રના પ્રમાણથી પ્રતિપાદિત કરેલ છે? અર્થાત્ ચાંદ્રસ'વત્સરમાં કેટલા અહેારાત્ર થાય છે? તે હે ભગવન આપ કહા આ પ્રમાણે શ્રીગોતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે– ્તા ત્તિાિ ૧૩વો રાŻચિલ યુવાચ વાત્રિમા રા યસાયિઓળંગાદ્દિવૃત્તિ વજ્ઞા) એ ચાંદ્રસ'વત્સર ત્રણસે ચેપન ૩૫૪ અહેૉરાત્રના પરિમાણુથી પરિપૂર્ણ થાય છે. તેમ સ્વ શિષ્યાને કહેવું.
હવે અહી અકપાદન પ્રક્રિયા બતાવવામાં આવે છે- પહેલા ચાંદ્રમાસનું પરિમાણુ ઓગણત્રીસ અહારાત્ર તથા અક અહેારાત્રના ખાસઠિયા બત્રીસ ભાગ ૨૯ પ્રતિપાદિત કરેલ છે. તેના ખારથી ગુણાકાર કરવા, ગુણાકાર કરીને અનુપાત કરે કે એક ચાંદ્રમાસથી આટલા અહેારાત્ર થાય છે, તે ખાર ચાંદ્રમાસના કેટલા અહેારાત્ર લખ્યું થઈ શકે? આ જાણવા માટે અંન્યાસ આ પ્રમાણે કરવા (૨૯)+૧૨-૩૪૮ા ૪=૩૪૮૪૬=૩૫૪ ૐ આ રીતે ગુણાકાર કરવાથી પહેલાં ગુણકફુલ ત્રણસો અડતાલીસ અડે।રાત્ર થાય છે. તથા અહેારાત્ર સંબંધી ખાસિયા ત્રણસો ચેારાસીનેા બાસઠથી ભાગ કરે તે છ અહેારાત્ર લબ્ધ થાય છે. તેને અહેારાત્રની સાથે જોડે તથા પછીથી બાઠિયા ખાર ભાગ શેષ રહે છે. આ રીતે ૩૫૪૬રૂ ત્રણસેા ચેપન અહેારાત્ર તથા એક અહેારાત્રના ખાસઠિયા ખાર ભાગ મૂળમાં કહ્યા પ્રમાણે તમામ પ્રમાણ મળી જાય છે.
હવે શ્રીગૌતમસ્વામી મુહૂર્તોત્રના સંબંધમાં પ્રભુશ્રીને પ્રશ્ન પૂછે છે-(સ” સે છાં જેવ મુન્નુત્તઓનું બિિત્ત ત્રજ્ઞા) આ પહેલાં કહેવામાં આવેલ ચાંદ્ર સંવત્સર કેટલા મુહૂર્ત પશ્મિાણવાળુ પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવન્ આપ કહે। આ પ્રમાણે શ્રીગૌતમ સ્વામીના પૂછવાથી તેને ઉત્તર આપતાં કહે છે-(તા રસ મુહુઁત્તલવારૂં છર વળવીસે મુન્નુત્તમ વળાનું ૨ વાટ્રમને મુત્યુત્તન મુત્યુત્તોળ આફિત્તિ વજ્ઞા) ચાંદ્રસ વત્સરનુ મુહૂત પરિમાણુ દસહજાર સેા પચીસ ૧૦૬૨૫, મુહૂત તથા એક મુહૂતના ખાસિયા પચાસ ભાગ પુ ૢ અર્થાત્ ૧૦૬૨૫ પુરૂં આટલા પ્રમાણવાળા મુહૂર્ત પરમાણુથી એક ચાંદ્ર સંવત્સર પૂર્ણ થાય છે. અહીં પણ અંકેત્પાદન પ્રક્રિયા પહેલાંની જેમજ કરી લેવી. જેમકેપહેલાં એક ચાંદ્રમાસનું મુહૂત પરિમાણુ ૮૮૫′ આસે પચાશી મુહૂત તથા એક મુહૂર્તો ના ખાસયિા ત્રીસ ભાગ જેટલું કહેલ છે. તે જો એક ચાંદ્ર માસના આટલા મુહૂત થાય છે, તેા બાર માસના કેટલા મુહૂર્ત થાય? આ પ્રમાણેના અનુપ તથી આઠસે। પંચાસીના ખારથી ગુણાકાર કરવા જેમકે-(૮૮૫)+૧૨=૧૦૬૨૩=૧૦૨૨૦ ×૫=૧૦૬૨૫૨ આઇસા પંચાસીને ખારથી ગુણાકાર કરવાથી દસહજાર છસોવીસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૫૧
Go To INDEX