________________
મડળની ભ્રમણુ ક્રિયામાં પ્રાતઃકાળમાંજ ચંદ્રની સાથે ચેગ કરે છે? અર્થાત્ પ્રાતઃકાળમાંજ ચંદ્રની સાથે આકાશમાં યોગ પ્રાપ્ત કરતા હાય? તથા (તા પર્ણસ નું છેવળાલુ નકવત્તાનું સિયા સાયં અંતે સદ્ધિ લોન્ચ કોટ્ટ્) આ છપ્પન નક્ષત્રોમાં કયા નામવાળા નક્ષત્રો સટ્ટા સાય કાળ એટલે કે દિવસના અંતભાગમાં ચદ્રની સાથે આકાશમાં રહે છે? તથા (ता एएसि णं छपण्णाए णक्खत्ताणं किंसया दुहा पविमिय पविसिय चंदे सद्धि जोयं નોર) આ પૂર્વ પ્રતિપાદિત છપ્પન નક્ષત્રમાં કયા નામવાળા નક્ષત્ર એવા છે કે જેઓ સદા સ્વમ’ડભ્રમણ કાળમાં પ્રાતઃકાળમાં અને સાયકાળના સમયમાં આ રીતે અને કાળમાં આકાશમાં પ્રવેશ કરીને ચંદ્રની સાથે યાગ પ્રાપ્ત કરતા હોય, અર્થાત્ ચંદ્રની સાથે નિવાસ કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે—(તા સિ ન હવ્વાણુ વત્તાનું ન દ્રિવિત નું સચા વાટો ચીન સદ્ધિ નોર્થ નોકૢ) આ નક્ષત્રાના યાગ કાળની વિચારણાના સમયમાં આ પૂપ્રતિપાદિત છપ્પન નક્ષત્રામાં એવા કાઈ નક્ષત્રો નથી કે એ સદા પ્રાતઃકાળમાંજ ચંદ્રની સાથે ચેાગ કરીને નિવાસ કરતા હાય (નો સચા સર્ચ ટ્રેન સદ્ધિ નોર્ય ગોલ્ફ નો સથા તુો નિમિત્તા વિત્તિત્તા પળ સદ્ધિ' નોર્થ નોž) તથા એવા પણુ કઇ નક્ષત્રો નથી કે જેએ સદા સાંજના સમયમાંજ ચંદ્રની સાથે યાગ કરીને આકાશમાં રહેતા હેાય આજ પ્રમાણે એવા પણુ કોઇ નક્ષત્રા હાતા નથી કે જે નક્ષત્રો કેવળ અને કાળ એટલેકે સાંજ અને સવારના સમયમાંજ આકાશમાં ઉપર આવીને ચંદ્રની સાથે નિવાસ કરીને ગમન કરતા હાય.
શકા-તે શું પ્રતિપાદ્યુિત આ નિયમ સથા પ્રવૃત્ત થતા નથી ? આ શંકાને દૂર કરવા માટે આ વિષયને વધારે સ્પષ્ટ કરતાં કહે છે—નસ્થ રો↑ ગમી,) અહીં પહેલા નકાર નિષેધાક છે, અને ખીજે નકાર પ્રતિયેાગ સ્વરૂપ પ્રતિપાદિત કરેલ છે. તેથી તેને અર્થ આ પ્રમાણે થાય છે કે એ અભિજીત્ નક્ષત્રા શિવાય ખીજે આ નિયમ લાગુ પડે છે, અર્થાત્ અને અભિજીત નક્ષત્રમાં આ પૂર્વોક્ત નિયમ સથા પ્રવૃત્ત થતા નથી, આ રીતના પક્ષપાત કેમ થાય છે ? તેમ પૂછે તે તે માટે કહે છે કે-(સાલો અલ્પળાE क्खत्ताणं दो अभीई पायचिय पायंचिय चोत्तालीसं चोत्तालीसं अमावासं जोएंति णो चेय णं પુનિાસિનિ) આ પૂર્વોક્ત છપ્પન નક્ષત્રામાં આ પૂર્વ કથિત બે અભિજીત નક્ષત્રા પ્રાતઃકાળ પ્રાતઃકાળમાં એટલે કે સૂર્યોદયના સમયે (અહીં મૂલમાં જે શબ્દો છે વાર કહેવાયા છે તે અર્થને દૃઢ મેધ થવા માટે છે.) ચુંમાલીસમી અમાવાસ્યામાં નિશ્ચિતપણાથી ચંદ્રની સાથે યાગ કરે છે. અર્થાત્ ચંદ્રમાની સાથે ચેગ પ્રાપ્ત કરીને ચુંમાળીસમી અમાસને સમાપ્ત કરે છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૭૫
Go To INDEX