________________
ત્રીસ ભાગનું વિઝંભ પરિમાણ હોય છે, એવા નક્ષત્રો બાર હોય છે. જેમ કે-બે શતભિષા થાવત બે ચેષ્ટા, અહીં યાવત્ શબ્દ પ્રયોગ કરવાથી આ પ્રમાણેના નક્ષત્રો ગ્રહણ કરાયા છે, તો તમારો મળીશો તો કાળો, લો ગણેલાગો રો સાફો રો નેગો) અથાત્ બે શતભિષા બે ભરણું, બે આદ્ર, બે અશ્લેષા, બે સ્વાતી, અને બે જયેષ્ઠા, આ રીતે આ બાર નક્ષત્રો એવા હોય છે કે જેને સીમાવિષ્ઠભ એક હજાર પાંચ તથા સડસઠિયા ત્રીસ ભાગ હોય છે, અર્થાત્ ૧૦૦પ થાય છે, અહીંયાં પણ અંકેત્પાદન પ્રક્રિયા પૂર્વ પ્રતિપાદિત યુક્તિ અનુસાર સમજી લેવી. આન બાર નામો પણ દરેક નક્ષત્રોના સંપૂર્ણ અહેરાત્રિના સડસઠ રૂપ ભાગથી ખંડરૂપ ક્ષેત્ર સંબંધી સાડી તેત્રીસ ભાગો છુ-૩૩ ચંદ્ર
ગમાં યોગ્ય હોય છે, તથા એક એક ભાગમાં ત્રીસ ભાગની કલ્પનાથી ત્રીસ ગુણક થાય છે. આ ગુણ્ય અને ગુણકને ગુણાકાર કરવાથી (૩૩)=૯૯૦૪૧૫=૧૦૦૫ પહેલા સ્થાનમાં નવસે નેવું થાય છે. અને પણ ત્રીસથી ગુણાકાર કરીને બેથી ભાગ કરે તે પંદર આવે છે, આ બન્નેને મેળવવાથી ૯૯ ૦+૧૫=૧૦૦૫ એક હજાર પાંચ બાર નક્ષત્રોના રવભેગ્ય ક્ષેત્રનું સીમાવિષ્ઠભપરિમાણ ગણિત ક્રિયાથી સિદ્ધ થાય છે, (રહ્યું છે તે દ્વિત્તા નેતિ दो सहस्सा दसुत्तरा सत्तद्विभागतीसइभागाणं सीमाविक्खंभो ते णं तीसं तं जहा-दो નવMI રો પુણાસાઢા) તેમાં જે નક્ષત્રોને સીમાવિષ્ઠભ બે હજાર દસ તથા સડસઠિયા ત્રીસ ભાગ પ્રમાણ જેટલું હોય છે એવા નક્ષત્રો ત્રીસ છે, તેના નામ આ પ્રમાણે છે, બે શ્રવણ યાવત્ બે પૂર્વાષાઢા અહીંયાં યાવત્ શબ્દ કહેવાથી પહેલા કહેલ પાઠ કહી લેવું જોઈએ. તે આ પ્રમાણે છે, ( ધળિ, પુરવમવચા, તો રવ જો अस्सिणी दो कत्तिया दो मग्गसिरा, दो पुस्सा, दो महा, दो फरगुणीओ, दो हत्था, दो चित्ता, दो અપુરા વો મૂરા સો પુરવાણar) અર્થાત્ બે શ્રવણ બે ધનિષ્ઠા બે પૂર્વાભાદ્રપદા, બે રેવતી બે અશ્વિની બે કૃત્તિકા, બે મૃગશીર્ષ બે પુષ્ય બે મઘા, બે પૂર્વાફાલ્ગની, બે હસ્ત, બે ચિત્રા, બે અનુરાધા, બે મૂળ અને બે પૂર્વાષાઢા. આ રીતે આ ત્રીસ નક્ષત્રે એવા હોય છે જે પ્રત્યેકના બે હજાર દસ તથા સડસઠિયા ત્રીસ ભાગ જેટલું સીમાવિષ્ફભ હોય છે, ૨૦૧૦ ૨૪ અર્થાત્ આટલા પ્રમાણુનું સ્વગ્યક્ષેત્રનું વ્યાસ પરિમાણ થાય છે, અહીંયાં અંકેત્પાદક પ્રક્રિયા આ રીતે થાય છે. આ ત્રીસ નક્ષત્ર સમક્ષેત્રવાળા હોય છે. એ પ્રમાણે પહેલાં પ્રતિપાદન કરેલ છે. તેથી આ સડસઠ ભાગવાળા સંપૂર્ણ અહેરાત્ર પરિમાણવાળા ક્ષેત્રને પુરેપુરે સડસઠ ભાગ દરેકને ચંદ્રની સાથેના યોગવાળો હોય છે. એક એક વિભાગમાં ત્રીસ ભાગની કલ્પના કરવાથી સડસઠને ત્રીસથી ગુણવા જોઈએ તેથી સડસઠનો ત્રીસથી ગુણાકાર કરવા ૬૭૧૩૦=૨૦૧૦ આ રીતે ગુણાકાર કરવાથી બે હજાર દસ સીમાં વિષ્ઠભનું પરિમાણ થાય છે. (તરથ ને તે બ૪uત્તા નેતિ
voળાપુરા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
Go To INDEX