________________
નક્ષત્રથી યુક્ત ચંદ્ર શ્રાવણમાસભાવિની દક્ષિણાયન ગતિરૂપ સૂર્યની બીજી આવૃત્તિને પ્રવૃતિ ત કરે છે. આ રીતે સામાન્ય પ્રકારથી ઉત્તર આપીને ફરીથી એ મૃગશરા નક્ષત્રના મુહૂત વિભાગ બતાવે છે.-(સંડાળામાં કારસમુદુત્તે ઝનતાટીસ' ૨ પાટ્રમના મુહુન્નસ વાટ્રિ મળે જ મત્તટ્રા છેત્તા તેવાં સુળિયા મા સેસા) સંસ્થાન શબ્દના બહુવચન પ્રયાગનુ કારણ કહી દીધેલ છે. તે સમયે મૃગશિશ નક્ષત્રના અગીયાર મુર્હુત તથા એક મુહૂર્તના ખાસિયા આગણચાલીસ ભાગ તથા માસિયા એક ભાગના સડયિા ત્રેપન ચૂÖિકા ભાગ શેષ રહે અર્થાત્ ૧૧ફાર ૧૩૪ સૂર્યની ખીજી આવૃત્તિ પ્રવૃત્ત થાય ત્યારે ચ ંદ્રની સાથે રહેલ મૃગશિરા નક્ષત્રને આટલે ભાગ શેષ રહે છે. આ કેવી રીતે થાય છે? તે ખાબતમાં યુક્તિ બતાવે છે. અહીં જે શ્રાવણમાસભાવિની બીજી આવૃત્તિ કહેવાય છે તેને પહેલા બતાવેલ ક્રમથી ગણત્રિ કરવાથી સમગ્રતાથી ત્રીજી આવૃત્તી થાય છે. તેથી આવૃત્તિના સ્થાન પર ત્રણના આંક રાખવા એ ત્રણને પહેલાં કહેલ પ્રકારથી રૂપેાન કરવા ૩–૧–ર રૂપાન કરવાથી બે થાય છે. આથી પહેલા પ્રતિપાદન કરેલ ધ્રુવરાશી (૫૭ાા૨૪૪ પાંચસો તેાંતે મુહૂત તથા એક મુહૂર્તના ખાડિયા છત્રીસ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસઠિયા ભાગ આટલા પ્રમાણના ગુણાકર કરવે (૫૭૩૪૩×૨=(૧૧૪૬) ૭૨ ૧૨ +૯_ગુણાકાર કરવાથી અગીયાર હજાર છેંતાલી મુહૂત તથા એક મુહૂર્તના ખાડિયા ખેતર ભાગ તથા ખાસયિા. એક ભાગના સડસઢિયા ખાર ભાગ થાય છે. આ મુહૂત સંખ્યામાંથી આસા ઓગણીસ મુહૂત તથા એક મુહૂર્તના ખાડિયા ચાવીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસિયા છાસઠ ભાગથી (૮૧૯।ક।+૩) એક પરિપૂર્ણ નક્ષત્રપર્યાંય શુદ્ધ થાય છે. તેને શેાધનના ક્રમથી યથાસ્થાન અંક સખ્યા રાખીને બતાવે છે–(૧૧૪૬૬૨૬: 4૪૭)-(૮૧૯ ફાર્+૧૪) આ પ્રમાણે શેાધન કરવાથી પછી ત્રણસેા સત્યાવીસ મુહૂત તથા એક મુહૂતના ખાસઠિયા સુડતાલીસ ભાગ તથા માસક્રિયા એક ભાગના સડસઠયા તેર ભાગ રડે છે, તેથી આમાંથી અભિજીતથી લઈ ને રોહિણી પન્તના નક્ષત્રાના શેાધનકને ત્રણસો નવ ૩૦૯ મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસિયા ચાવીસ ભાગ રૂ૪ તથા ખાસડિયા એક ભાગના સડસિયા છાસઠ ભાગેાથી શેાધિત કરવા. જેમ કે (૩૨¥k{+૬)-(૩૦૯।૨।}})=(૧૮।૨ે૨ારě+૬૭) (તિમુચેવ નોત્તરેતુ રોફિળિયા) આ ત્રણસે નવથી રાહિણી વિગેરેને Àાધિત કરવા. વિગેરે પ્રકારથી પડેલા કહેવામાં આવેલ વચન પ્રમાણે આ રીતે શેાધન કર્યાં પછી અઢાર મુહૂર્ત તથા એક મુહૂતના ખાસિયા ખાવીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસડિયા ચૌદ ભાગ શેષ રહે છે, આનાથી મૃગશિરા નક્ષત્ર શુદ્ધ થતું નથી, તેથી વર્તમાનકાળમાં મૃગશિરા નક્ષત્ર સમક્ષેત્રવાળુ છે, તેથી તેનુ માન ત્રીસ મુહૂ પ્રમાણુનુ છે,
નક્ષત્ર જ આવે છે. તે તેથી ત્રીસમાંથી આને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૨૦
Go To INDEX