________________
તથા તેને
અહીં
આગણીસ ૧૯ પર્યાં વીતેલા હાય છે. તેથી એગણીસને અલગ રાખવા પૂર્વની જેમ પંદરથી ગુણાકાર કરવા ૧૯+૧૫=૨૮૫ તા ખસે પચાશી થાય છે. અક્ષયત્રીજના સંબંધમાં પ્રશ્ન કરેલ છે. તેથી પના ઉપર ત્રણ તિથી થાય છે. તેને આ સંખ્યાની સાથે મેળવવી તે ૨૮૫+૩=૨૮૮ સે અઠયાશી થાય છે. ૨૮૮ ખાસડ તિથીથી એક અવમાત્ર (ક્ષયતિથિ) થાય છે તેથી આટલા કાળમાં મધ્યમાનથી પાંચ અવમરાત્ર (ક્ષયતિથિ) થાય છે. તેથી તેમાંથી પાંચ છેડી દેવા ૨૮૮-૧=૨૮૩ જેથી આ રીતે ખસેાગ્યાશી થાય છે. ૨૮૩૫ આને ફરીથી મેથી ગુણાકાર કરવા ૨૮૩+૨=૫૬૬ જેથી આ રીતે પાંચસેા છાસઠ થાય છે. ૫૬૬ા આની સાથે એકસની સંખ્યાને મેળવવી ૬૨૭ જેથી છસે સત્યાવીસ થાય છે આ ૪૨૭ છસેાસત્યાવીસને અકસે ખાવીસથી ભાગ કરવા ર=પ ફરતા અહી પાંચ આવે છે. તે છથી આછા હાવાથી છંથી ભાગ થઈ શકતા નથી. તથા સત્તર શેષ રહે છે એ સત્તર અશન લેવા અને લઈને સત્તરના અર્ધા કરવા રૂ॰=૮ જેથી સાડા આઠ થાય છે. આનાથી એ નિર્ણિ તથાય છે કે પાંચ રૂતુએ વીતીને ચાલુ છઠ્ઠી રૂતુના આઠ દિવસે પુરા થઈને નવમે દિવસ ચાલુ છે. તથા નવમે દિવસ પણુ અર્ધો વીતિ ચૂકેલ છે. આ તમામ ધૂલિકથી સ્પષ્ટ થાય છે.
૫૬૬+૬૧૦
હવે ખીજું ઉદાહરણ બતાવવામાં આવે છે. કોઈ પૂછે કે યુગની બીજી ક્રીપાત્સવીમાં કેટલી રૂતુ વીતિ ચુકેલ છે? અને આ સમયે કઇ રૂતુ પ્રતિર્યંત હોય છે? તે। આ જાણવા માટે કહેવામાં આવે છે. આટલે કાળ વીતતાં ૩૧ એકત્રીસ પ પુરા થયેલ છે, કારણકે એક વર્ષીમાં ચાવીસ પ` હૈ।ય છે. અને એક યુગમાં એકસો ચાવીસ પ થાય છે. વિગેરે બધુંજ વિસ્તાર પૂર્વકનુ કથન પહેલાં પ્રતિપાતિ કરીને ભાવિત કરેલજ છે. તેથી અહી ૩૧ એકત્રીસના પદથી ગુણાકાર કરવા. ૩૧+૧૫=૪૬૫ તેથી ચારસા પાંસડ થાય છે. ૪૬૫! આટલે કાળ વીત્યા પછી બાસઠના અનુપાતથી અર્થાત્ ખાસઠ તિથિને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૭૫
Go To INDEX