________________
નક્ષત્રનું શેાધન કરવાવાળુ હાય છે. આટલા પ્રમાણથી પુષ્ય નક્ષત્ર શાધિત થાય છે ? આ જીજ્ઞાસાની નિવૃત્તિ માટે કહે છે. અહી પાછળના યુગની સમાપ્તિ કાળમાં પુષ્ય નક્ષત્રના સડસઠયા તેવીસ ભાગ જાય ત્યારે ચુમાલીસ રહી જાય છે. તેના મુહૂત કરવા માટે તીસથી ગુણે તે તેરસે વીસ થાય છે. ૩° તેને સડસઠથી ભાગ કરવા ૧૩૨૦=૧૯૪૭ ભાગ કરવાથી ઓગણીસ મુહૂતલબ્ધ થાય છે. તથા સુડતાલીસ શેષ બચે છે. તેના ખાસિયા ભાગ કરવા માટે ખાસથી ગુણાકાર કરવા તે ૪૬૨-૨૬૪ એ હજાર નવસા ચૌદ થાય છે. તેને સડસઠથી ભાગ કરવા ૨૯૧૪=′ ભાગ કરવાથી ખાસિયા તેંતાલીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસઠયા તેત્રીસ ભાગ યથાવત્ પુષ્ય નક્ષત્રનુ શેાધનક પરિમાણુ થઈ જાય છે. હવે (ચારુ સર્ચ) ઇત્યાદિ ગાથાની વ્યાખ્યા કરવામાં આવે છે. એકસે આગણચાલીસ મુહૂત'થી ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર પન્તના નક્ષત્રોનુ શેાધન કરવુ. ૧૩૯ પછી ખસા એગણસાઠથી વિશાખા સુધીના નક્ષત્રોને શાધિત કરવા ૨૫૯ તથા ચારસે નવ મુહૂર્તથી ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રાને શેષિત કરવા ૪૦૯ તે પછી (સાચ) ઇત્યાદિ આ બધા શેાધનક નક્ષત્રા માં જે પુષ્ય નક્ષત્રના મુહૂત થી શેષ ખાસિયા તેંતાલીસ ભાગ તથા ખાસિયા એક ભાગના સડઠિયા તેત્રીસ ભાગ છે, એ બધાને શોધિત કરવા તથા અભિજીત નક્ષત્રના એકસો ચાલીસ મુહૂત તથા એક મુહૂતના ઓગણીસ અધિક ખાસયિા છભાગ તથા ખાસિયા એક ભાગના બત્રીસ ચૂર્ણિકા ભાગ એટલે કે સડસઠયા ભાગ આ બધાને શેષિત કરવા આનાથી એ ફલિત થાય છે કે પુષ્પથી લઈને અભિજીત્ સુધીના નક્ષત્ર આ રીતે શાષિત થઇ જાય છે. (૩જુનુત્તરે) ઈત્યાદ્ધિ પાંચસે એગણસિત્તેર મુહૂતથી ઉત્તરાભાદ્રપદા પન્તના નક્ષત્રને શેષિત કરવા ૫૬૯ તથા સાતસે એગણીસ ૭૧૯ ગ્રુહૂતથી રાહિણી પન્તના નક્ષત્રોને શાધિત કરવા તથા પુનર્વસુ પર્યન્તના નક્ષત્રા આસા નવ ૮૦૯ મુહૂર્તીથી શાષિત થાય છે. (PA) ઈત્યાદિ આસે આગણીસ મુહૂત તથા એક મુહૂતના ખાડિયા ચાવીસ ભાગ તથા ખાડિયા એક ભાગના ડસડિયા છાસઠ ભાગ પરિમાણુ પુષ્ય નક્ષત્રનુ' શેષન થાય . માથી એમ જણાય છે કે આ રીતે પુરા એક નક્ષત્ર પર્યાય શદ્ધ થાય છે. આ ગૂઢ તત્ત્વ ધના અક્ષરા છે. આ રીતે આ કરણ ગાથાઓના અક્ષરા પ્રતિપાદિત કરેલ છે
હવે કરણગાથામાં કહેલ અથની ભાવના બતાવવામાં આવે છે. અહીયાં કેઈ પૂછેકે-પહેલુ પ કયા સૂર્ય નક્ષત્રમાં સમાપ્ત થાય છે? અહીં ધ્રુવરાશી તેત્રીસ મુ તથા એક મુર્હુતના ખાડિયા બે ભાગ તથા બાસિયા એક ભાગના સડસઢિયા ચે ત્રીસ ભાગ આ બધાને એકઠા કરીને ૩૩૨ ૨ ૪ પહેલા ભાગને એકથી ગુણવાથી પૂર્વોક્ત નિયમથી એજ પ્રમાણેની સખ્યા રહે છે. તે પછી પુષ્ય નક્ષત્રનું શેાધનક ૧૯ ઓગણીસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૩
Go To INDEX