SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાથ–પહેલાં સૂત્રમાં કહેલા દ્વીપ સમુદ્રોનું વર્ણન કરીને હવે સૂત્રમાં ન કહેલા દ્વીપ સમુદ્રોનું વર્ણન કરવાના હેતુથી પહેલાં કુંડલવરાવભાસ સમુદ્રની સ્થિતિનું વર્ણન કરતાં શ્રીભગવાન કહે છે –(તા કસ્ટમાઇri સમુહૂં ચા પીવે વદે વસ્ત્રાપારસંહાસંદિર તવો ગાવ વિ૬) કુંડલવરાવભાસ સમુદ્રને રૂચકદ્વીપ કે જે વૃત્ત વલયાકાર સંસ્થાનથી રહેલ છે. તે ચારે બાજુથી વ્યાપ્ત કરીને રહે છે. આ પ્રમાણે કહીને ફરીથી કહે છે. (ત ચા નં લીવે સમાજ નાવ ળો સિમ વકgિ) રૂચક નામનો દ્વીપ સમચક્રવાલના આકારથી યુક્ત છે. વિષમચક્રવાલ સંસ્થાનથી યુક્ત નથી. શ્રીગૌતમસ્વામી પૂછે છે-(તા પણ વીવે દેવયં વવાવિકમેળ દેવચં વહેલું ગાણિત્તિ વણઝા) રૂચકદ્વીપ કેટલા ચક્રવાલ વિધ્વંભથી અર્થાત્ વ્યાસમાનથી તથા કેટલા પરિક્ષેપ પરિધિથી પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવાન કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે-(તા अखखेज्जाई जोयणसहस्साई चकवालविक्ख भेणं असखेज्जाई जोयणसहस्साई परिक्खेवेण ગાદિપત્તિ વણઝા) રૂચકદ્ધીપતૃ વ્યાસમાન અસંખ્યય જન પરિમિત તથા ત્રણ ગણી વ્યાસની સમીપની પરિધીપણું અસંખ્યય જન પરિમિત કહેલ છે. રૂચકદ્વીપ અત્યંત વિસ્તારવાળો છે. તેથી સંખ્યાતીત જન પરિમિત વ્યાસ પરિધિવાળો છે તેમ સમજવું. હવે ત્યાંના ચંદ્રાદિની સંખ્યાના સંબંધમાં પ્રશ્ન પૂછે છે-(વા ચા હવે દેવસ્થા જંતા પ્રમાણે, વ, ઉમરે તિ વા માલમંતિ વા પુછા) રૂચક દ્વીપમાં કેટલા ચંદ્રોએ પ્રકાશ કરેલ હતો ? પ્રકાશ કરે છે? અને પ્રકાશ કરશે ? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી ભગ વાન કહે છે–(તા થા ii સીવે સંજ્ઞા - ઉમા હૈં, વ, ઉમાતિ વા, માસિáતિ વા जाव असंखेज्जाओ तारागणकोडिकोडीओ सोभं सोभेसु वा, सोभंति वा सोभिस्संति वा) અહીંયાં યાવત્ પદથી મધ્યમાં આવેલ સૂર્ય–ગ્રહ-અને નક્ષત્રે એ ત્રણેના સંબંધમાં આજ પ્રમાણેનું કથન કહી લેવું. જેમકે-રૂચકદ્વીપમાં સંખ્યાતીત ચંદ્રો પ્રકાશિત થતા હતા, પ્રકાશિત થાય છે. અને પ્રકાશિત થશે. એજ પ્રમાણે સંખ્યાતીત સૂર્યો તાપિત થતા હતા, તાપિત થાય છે અને તાપિત થશે. સુ ખ્યાતીત ગ્રહો ચાર કરતા હતા, ચાર કરે છે અને શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૩૬૯ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy