________________
પિષ્ટપેષણ કરતા નથી. કેવી રીતે ઉઘાડે થાય છે તે બતાવે છે.-( કદા-દમણ પર મા જિતિયાણ તિર્થ મા નાવ Tourણીe TUર મા) પ્રકાશને વધારે આવી રીતે થાય છે. શુકલપક્ષની એકમ તિથિએ પહેલો પંદરમો ભાગ એટલેકેબાસડિયા ભાગ સંબંધી ચોથા ભાગ પ્રમાણ (૪) યાવત રાહુ વિમાનથી ચંદ્રમંડળને આટલે પ્રદેશ પ્રકાશિત થાય છે. બીજના દિવસે બીજે ૫દમ ભાગ યાવત્ (૮+ફેફ) આટલા પ્રમાણુને બિંબ પ્રદેશ રાહુ વિમાનથી ઉઘાડો થાય છે. એટલે કે બે કળા એટલે ચંદ્ર પ્રકાશિત થાય છે. આ રીતે એટલા સુધી સમજવું કે યાવત્ પંદરમી પૂર્ણિમા તિથિમાં પંદરમભાગ રાહુ વિમાનથી ખુલ્લે થાય છે. અર્થાત્ સંપૂર્ણપણથી પ્રકાશિત થાય છે. હવે આને ઉપસંહાર કરવામાં આવે છે.–(ga વહુ અંધારપણાનો રોલાવે તોતિબા ઘટ્ટુ ગાણિuiz વણઝા) પૂર્વ પ્રતિપાદિત પ્રકારથી કૃષ્ણ પક્ષ કરતાં શુકલપક્ષમાં વધારે પ્રકાશ હોય છે. તેમ સ્વશિષ્યોને ઉપદેશ કરે.
હવે અહીં આ વિષયમાં યુક્તિ બતાવવામાં આવે છે. અહીં શુક્લ પક્ષની એકમ તિથિના પહેલા ક્ષણથી આરંભ કરીને દરેક મુહૂર્તમાં યાવન્માત્રકમથી ધીરે ધીરે ચંદ્રને પ્રકાશ થાય છે. એ જ પ્રમાણે કૃષ્ણપક્ષમાં એકમની પ્રથમ ક્ષણથી આરંભીને દરેક મુહૂર્તમાં ધીરે ધીરે એટલે એટલે ક્રમશઃ ચંદ્ર રાહુવિમાનથી ઢંકાઈને અદશ્ય થતું જાય છે. આ રીતે જેટલા પ્રમાણમાં શુકલ પક્ષમાં પ્રકાશ થાય છે. એટલાજ પ્રમાણમાં કૃષ્ણપક્ષમાં પણ પ્રકાશ હોય છે. પરંતુ પ્રદેશભેદથી દશ્યાશ્યમાં વિલક્ષણપણું આવે છે. તથા પ્રકાશ અને અંધકારના પ્રતિબિંબ સ્વરૂપ પોતપોતાના પ્રમાણની છાયા પણ રહે છે. આ નિયમથી કૃષ્ણપક્ષ કરતાં શુકલપક્ષમાં વધારે પ્રકાશ રહે છે. તેમ કહેવાય છે.
હવે નાના પરિમાણના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા વચાળે સોનિ વહૂ આહિત્તિ વણઝા) શુકલપક્ષમાં નિશ્ચિયપણાથી કેટલા પ્રમાણની ત્રના વધારે પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવન આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા રિત્તા અસંવેકઝા મા) સ્નાનું પ્રમાણ સંખ્યાતીત હોય છે. તેમ પ્રતિપાદિત કરેલ છે. તેમ સ્વશિષ્યોને ઉપદેશ કરવો. અર્થાત અધિક સ્નાન નિવિભાગ ભાગ હોય છે.
હવે શ્રીગૌતમસ્વામી અંધકારના સંબંધમાં પ્રશ્ન પૂછે છે-(ા ચા તે અંધારે વ ગાણિત્તિ વણજ્ઞા) હે ભગવદ્ કયા સમયે અંધકારનું અધિકપણું આપે પ્રતિપાદિત કરેલ છે? તે કહે આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.(વા અંધારાળં વહૂ અંધારે ગાદિપત્તિ રજ્ઞા) કૃષ્ણપક્ષમાં વધારે પ્રમાણમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૭૦
Go To INDEX