________________
ચોઠહવાં પ્રાભૂત
ચૌદમા પ્રાકૃતને પ્રારંભ
ટીકાય –તેરમા પ્રાભૂતના છેલ્લા એકાસીમા સૂત્રમાં ચાંદ્ર, આદિત્ય અને નાક્ષત્ર અ માસમાં ચંદ્રની મંઢળગતિની સારી રીતે વિચારણા કરીને હવે આ ચૌદમા પ્રાભૂતમાં (ચા તે રોલિના નફૂ) આ અધિકાર સૂત્ર વિષયમાં ક્થન કરવા માટે ચૌદમુ' પ્રામૃત પ્રારંભ કરવામાં આવે છે. તેમાં માસીમા અધિકાર સૂત્રથી ચંદ્રમાના પ્રકાશ સંબંધી પ્રશ્નોત્તર સૂત્ર કહે છે.--(તા થા તે સિના ક્રૂ આવૃતિ નન્ના) હે ભગવન્ આપનામતથી કચે સમયે ચદ્રમાનેા પ્રકાશ વધારે પ્રમાણમાં પ્રતિપાદિત કરેલ છે? અર્થાત્ ચંદ્રમાના પ્રકાશ આપના મતથી ક્યારે વધારે પ્રકાશિત થાય છે ? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.(તા હૈં તેરોસિનાપવું ટ્રોલિના વધૂ આહિત્તિ વERT) જ્યાહ્ના પક્ષ અર્થાત્ શુકલપક્ષમાં ચંદ્રના પ્રકાશ વધારે હાય છે. તેમ સ્વશિષ્યાને કહેવુ. શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે.-(તા વોશિળ પણે યોશિના મજૂ બાિિત્ત વ′′) કયા પ્રકારના અંધકારથી આપનામતથી શુકલપક્ષમાં વધારે પ્રમાણમાં પ્રકાશ હાય છે? તે હે ભગવન્ આપ કહે। આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના ફરીથી પૂછવાથી શ્રીભગવાન્ કહે છે. (તા બધા વણાઓ રોત્તિના વ) કૃષ્ણપક્ષ કરતાં શુકલપક્ષમાં વધારે પ્રમાણમાં પ્રકાશ હોય છે. આ પ્રમાણે સ્વશિષ્યને ઉપદેશ કરવા. શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે.નવું તે ધાવમલાઓ હોસિળાવણે ટ્રોમિળમૂત્રાદ્દિવૃત્તિ વજ્જા) હે ભગવન અંધકાર પક્ષ કરતાં શુકલપક્ષમાં વધારે પ્રકાશ કેવી રીતે કહેલ છે? તે કહેા. ઉત્તરમાં શ્રીભગવાન કહે छे. - ( ता अंधगारपक्खाओ णं दोसिणापक्ख अयमाणे चंद चत्तारि बायाले मुहुत्तसए छत्तालीसं च યાટ્રિયાને મુન્નુત્તક્ષ્ણ નારૂં તે વિજ્ઞ) જ્યારે ચંદ્ર કૃષ્ણપક્ષમાંથી શુકલપક્ષમાં પ્રવેશ કરે ત્યારે ચારસા ખેંતાલીસ મુહૂત તથા એક મુહૂર્તીના ખાસયિા છેંતાલીસભાગ પ્રકાશ ધીરે ધીરે નિર ંતર વધતા જાય છે. તેથીજ કહે છેકે-જેટલે સમય ચંદ્ર પ્રકાશિત રહે છે, તેટલે ધીમે ધીમે રાહુ વિમાનથી ઉઘાડા થઈને ક્રમપૂર્વક પ્રકાશમાન થાય છે. અહીયાં મુહૂત સંખ્યા અને ગણિત ભાવનાપૂર્વે કહેલ પ્રકારથી સમજી લેવુ, તે સ ંબ ંધી અહીં ફરીથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૬૯
Go To INDEX