SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ અંધકાર હોય છે. તેમ સ્વશિષ્યને કહેવું. શ્રીગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન પૂછે છે-(ા હું તે અંધારપણે ગંધરે ઘદૂ શાહિત્તિ વણઝા) કયા નિયમના આધારથી હે ભગવન આપે કૃષ્ણપક્ષમાં અંધકારનું અધિકપણું કહેલ છે? તે કહે શ્રીગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા રોહિir વાતો કરવે અંધારે વહૂ સાહિત્તિ ) શુકલપક્ષની અપેક્ષાએ કૃષ્ણપક્ષમાં વધારે પડતે અંધકાર હોય છે. તેમ પ્રતિપાદિત કરેલ છે. શ્રીગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન પૂછે છે. (તા કહ્યું તે હોસિMા પરવાજો બંધriઘર ઘરે વહૂ ગાદિપત્તિ વાડા) શુકલપક્ષના કરતાં કૃષ્ણપક્ષમાં અંધકારનું અધિકપણું કેવી રીતે થાય છે? તેમ થવામાં શું કારણ છે? તે હે ભગવન આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન ઉત્તર–(તા રોહિon પરવાનો vi अंधगारपक्खं अयमाणे चंदे चत्तारि बायाले मुहुत्तसए बायालीसंच बावद्विभागे मुहुत्तस्स વંટે ર૪૬) શુકલપક્ષ કરતાં કૃષ્ણપક્ષમાં ગમન કરતો ચંદ્ર ચાર બેંતાલીસ મુહૂર્ત (૪૪૨) તથા એક મુહૂર્તના બાસડિયા બેંતાલીસભાને (૪૪રારૂ) આટલા મુહૂર્ત પ્રમાણ ચંદ્ર રાહુવિમાનથી ઢંકાઈ જાય છે. એટલેકે–આટલા પ્રદેશમાં અંધકાર વ્યાપ્ત હોય છે. આ વિષયને ઉદાહરણ દ્વારા સમજાવે છે–(તં -ઢમા પઢમં મા બ્રિતિવા વિસિવં મા વાવ quળવી ઘારણમં મi) અંધકારના વધારે પણ કમ આ પ્રમાણે છે. પ્રતિપદા નામની પહેલી તિથિમાં પહેલે પંદરમે ભાગ ચારસે બેંતાલીસ મુહૂર્ત ભાગ તથા એક મુહના બાસઠિયા બેંતાલીસભાગ (૪૪રા) થાવત્ ચંદ્ર રાહુ વિમાનથી ઢંકાઈ જવાથી એટલા પ્રમાણવાળા ભાગ ચંદ્રને કૃષ્ણવર્ણવાળા થાય છે. એ જ પ્રમાણે બીજની તિથિમાં બીજે પંદરમભાગ યાવત્ કૃષ્ણ અર્થાત અંધકાર યુક્ત થાય છે. આ જ પ્રમાણેના કમથી ત્રીજ, ચોથ વિગેરે તિથિમાં પણ ત્રીજો ચોથો ભાગ યાવત્ ધીરે ધીરે રાહુ વિમાનથી ઢંકાઈ જવાથી ચંદ્રમંડળને અંધકારવાળો ભાગ વધતું જાય છે. પ્રતિક્ષણે અંધકારની વૃદ્ધિ પ્રાપ્ત કરેલ ચંદ્ર પક્ષના અંતમાં પંદરમી અમાવાસ્યા તિથિને પ્રાપ્ત કરે છે. ત્યારે પુરેપૂરે પંદરમે ભાગ યાવત્ કૃષ્ણવર્ણ વાળ થઈ જાય છે. અર્થાત્ સંપૂર્ણ ચંદ્ર અંધકારથી છવાઈ જાય છે. હવે આને ઉપસંહાર કરતાં કહે છે.-(વં સુ કોલિના પત્તાતો સંધાર અંધારે વગાણિત્તિ વન્ના) આ પૂર્વ કથિત પ્રકારથી શુક્લ પક્ષ કરતાં કૃષ્ણપક્ષમાં અંધકારનું અધિકપણું કહેલ છે. તેમ શિષ્યને કહેવું. હવે અંધકારના પરિમાણ વિષે શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે–(તાતિત અંધાર શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ ૨૭૧ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy