SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ gવે બંધ થ આફિરિ વાઝા) હે ભગવન આ રીતે કૃષ્ણપક્ષમાં કેટલા પ્રમાણમાં અંધકારનું અધિકપણું આપે પ્રતિપાદિત કરેલ છે ? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(પિત્તા સંજ્ઞા મા,) વિભાગ કરવાને ગ્ય પરિમિત, નિર્વિભાગ અસંખ્યાત ભાગ કહેલ છે. એ પ્રમાણે સ્વશિષ્યને કહેવું. શુક્લપક્ષની પ્રતિપદા તિથિમાં સ્ના પ્રકાશ પરિચ્છિન્ન કહેલ છે. તથા કૃષ્ણપક્ષની પ્રતિપદાતિથિમાં અંધકાર પરિચ્છિન્ન હોય છે. તથા શુકલપક્ષના અંતની પુનમમાં પ્રકાશ અપરિછિન્નનિર્વિભાગ હોય છે. તથા કૃષ્ણપક્ષની અંતિમ અમાવાસ્યા તિથિમાં અંધકાર અપરિચિછન નિર્વિભાગ રૂપ હોય છે તેમ સમજવું એજ પ્રમાણે અહીંયાં શુકલપક્ષમાં પ્રકાશ વધારે હોય છે તથા કૃષ્ણપક્ષમાં અંધકાર વધારે હોય છે. તે સૂ. ૮૨ ચૌદમું પ્રાભૃત સમાપ્ત છે ૧૪ છે પંદ્રહવા પ્રાકૃત પંદરમા પ્રાકૃતિને પ્રારંભ શીવ્ર ગતિવાળું કોણ છે? આ વિષયના સંબંધમાં પ્રશ્નોત્તર સૂત્ર કહે છે–(તા વસે વિધાર્ડ) ઈત્યાદિ ટીકાર્યું—ચૌદમા પ્રાભૃતના બાશીમાં સૂત્રમાં ચંદ્રની સ્ના અને અંધકારની વધઘટના સંબંધમાં સારી રીતે વિચારણા પ્રગટ કરીને હવે આ પંદરમાં પ્રાભૃતમાં શીધ્રગતિ વિષયક વિચાર પ્રગટ કરે છે–(ત હું તે વિઘા વધુ ગાણિતિ વણસા) હે ભગવન્ ચંદ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર અને તારાઓની ગતિમાં કોની ગતિ કેના કરતાં અલ્પકે અધિક હોય છે? તે કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન કહે છે. (ता एएसि णं च दिमसूरियगहगणणक्खत्ततारारूवाणं चंदेहिं तो सूरे सिग्धगई, सूरे हितो TEા , જતિ નક્ષત્તા વિષr, Maૉહિંતો તારા સિધn) આ ચંદ્ર સૂર્યગ્રહ નક્ષત્ર અને તારા એ પાચેના ગતિના કમના વિચારમાં ચંદ્રગતિ ક્ષેત્ર પરિમાણથી શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy