________________
છઋતુઓ કહેવામાં આવેલ છે. પરંતુ અહીં તુકમન્યાસમાં ફેરફાર જણાય છે. કારણ કે લાકમાં બીજા નામથી ઋતુઓ પ્રસિદ્ધ છે. જે આ પ્રમાણે છે–પ્રાવ, શરદ, હેમન્ત, શિશિર વસંત અને ગ્રીષ્મ અન્યત્ર કહ્યું પણ છે.
मृगादि राशिद्वयभोगकालः षडतवः स्यु शिशिरो वसन्तः ।
ग्रीष्मश्च, वर्षा च, शरच्च तद्वत् हेमन्तनाम्नः कथिता मुनिन्द्रैः ॥१॥ સૂર્યને મકાશદિ બેરાશિના ભંગ કમથી આદિત્યાદિ ઋતુએ કહેલ છે. તેને કમ આ પ્રમાણે છે -શિશિર (૧) વસંત (૨) ગ્રીષ્મ (૩) વર્ષ (૪) શર૬ (૫) હેમન્ત (૬) આ પ્રકારના કમથી કહેલ છે. ગમે તેમ હોય અમારે તો જનસિદ્ધાંતાનુસારેજ કહેવાનું છે એથી આ સિદ્ધાન્ત પ્રમાણે યક્ત નામ પ્રમાણેજ હતુઓના નામ કહ્યા છે. કહ્યું પણ છે– (ण उस वासारत्तो सरओ हेमत वसंत गिम्हो य, एर खलु छधि उऊ जिणवरदिट्टा મg fસ) ના આશ્રાવૃત્ વર્ષા; શરદ્ હેમંત, વસંત અને ગ્રામ નામવાળી છએ ઋતુઓ જૈનાચાર્યોએ ઉપદેશેલ છે. અને જૈન સિદ્ધાન્તાનુસાર આજ પ્રમાણેના ક્રમથી છએ વાતુઓ પ્રતિપાદિત કરેલ છે. અને આજ હતુઓ જૈનશાસ્ત્રોથી સમ્મત છે અર્થાત્ હતુઓ બે પ્રકારની કહેલ છે. સૂર્ય ઋતુ અને ચાંદ્ર ગડતુ તેમાં પહેલાં સૂર્ય હતુનું કથન કરવામાં આવે છે. એક એક સૂર્ય તુનું પ્રમાણ બે સીરમાસનું છે બે સૌરમાસનું પરિમાણ મધ્યમાનથી એકસઠ અહોરાત્રનું હોય છે, કારણ કે એકએક સૌરમાસનું પ્રમાણ મધ્યમમાનથી સાડત્રીસ અહોરાત્રનું સિદ્ધ કરેલ છે અન્યત્ર કહ્યું પણ છે.
बे आइच्चः मासा, एगट्टी ते भवंत होरत्ता
एब उउ परिमाणं अवगयम णा जिविति ॥१॥ અર્થાત્ બે સૂર્ય માસ એકસડ અહોરાત્ર પ્રમાણના હૈય છે, (ga) આ પ્રતિપાદિત પ્રમાણ (૩૩ રિમct) એક અહોરાત્ર પરિમાણ વ્રતુપરિમાણ કહેલ છે. અર્થાત્ ગણિત પ્રક્રિયાથી જૈનાચાર્યોએ પ્રમાણભૂત માનેલ છે. આ સંબંધમાં પૂર્વાચાર્યોએ અન્યત્ર ઈચ્છિત સૂર્ય લાવવાના હેતથી કારણગાથા પ્રતિપાદિત કરેલ છે. (નૂ ઉકળવળ) ઈત્યાદિ આ કરણ ગાથાને વ્યા
ખ્યારૂપ અર્થ અહીં કહેવામાં આવે છે–સૂર્ય સંબંધી ઋતુઓને જાણવા માટે પર્વસંખ્યાને નિયમથી એટલે કે નિશ્ચિતપણથી પંદરથી ગુણાકાર કરે કારણકે પંદર તિથીનું એક પર્વ થાય છે. તેથી પર્વ પંદર તિથિરૂપ લેવાથી પર્વસંખ્યાનો પંદરથી ગુણાકાર કરવો જોઈએ તેની ભાવના આ પ્રમાણે છે કે ત્રસ્તુઓ અષાઢાદિમાસથી લેવામાં આવે છે. તે પણ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૭૩
Go To INDEX